BritainInternational news જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીને શ્રધ્ધાંજલિ અર્પણ September 14, 2022 380 0 Share on Facebook Tweet on Twitter જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીનો ફોટો મૂકી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંદિર ખાતે 10 દિવસ સુધી કોન્ડોલન્સ બુક રખાઇ છે. જલારામ બાલ વિકાસના બાળકોએ સવારે 10 થી 11 દરમિયાન આરતી પછી હનુમાન ચાલીસાના પાઠ કરી પ્રાર્થના કરી હતી. RELATED ARTICLESMORE FROM AUTHOR International news કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લદાશે : ટ્રમ્પ International news અમેરિકામાં જન્મથી જ નાગરિકતા આપવાનો કાયદો ગુલામો માટે હતો : ટ્રમ્પની સ્પષ્ટતા India news નિર્મલા સીતારમણે વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું LEAVE A REPLY Cancel reply