અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના અમદાવાદ મેટ્રોના...
ફ્રાંસે ક્વીન એલિઝાબેથના અવસાન બાદ તેમના શોકમાં એફિલ ટાવરની લાઈટો બંધ કરી દીધી હતી. મહારાણીને સન્માન આપવા ન્યૂયોર્કમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને સિલ્વર લાઇટથી સજાવવામાં...
રાણીના દેહને બુધવારથી વેસ્ટમિંસ્ટર હોલમાં ચાર દિવસ સુધી અંજલિ આપી શકાશે.
બુધવારે બપોરે 14:22 કલાકે બકિંગહામ પેલેસથી રાણીનો દેહ વેસ્ટ મિન્સ્ટર હોલ લઇ...
પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ...
ઉત્તર ગુજરાતના અંબાજી ધામમાં મા અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં માનવમહેરામણ મા ના ચરણોમાં દર્શનાર્થે...
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટિશ વડા પ્રધાનની રેસમાં શુક્રવારે મતદાન સમાપ્ત થવાના થોડા દિવસો બાકી છે, ત્યારે ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનાકની છાવણીએ મંગળવારે તા....
વેલ્સના કાર્ડીફ ખાતે ગ્રેન્જટાઉનમાં આવેલા મર્ચેસ પ્લેસ પરના શ્રી સ્વામિનારાયણ મંદિરની 40મી વર્ષગાંઠ ઉજવણી પ્રસંગે સોમવાર 5મી સપ્ટેમ્બરથી રવિવાર 11મી સપ્ટેમ્બર 2022 સુધી વિવિધ...
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે, IT નિયમો, 2021 હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરીને, 16.08.2022ના રોજ આઠ (8) YouTube આધારિત ન્યૂઝ ચેનલો, એક (1)...
અમેરિકામાં એક મુસ્લિમ વ્યક્તિ પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ચાર મુસ્લિમોની શ્રેણીબદ્ધ હત્યાનો આરોપ મૂકાયો છે. આ અંગે એક અગ્રણી અમેરિકન ઇસ્લામિક સંગઠને જણાવ્યું હતું...
ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર ગેંગરેપ અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યા બદલ આજીવન કેદની સજા પામેલ તમામ 11 દોષિતને જેલમાંથી સોમવારે...