ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમના કેપ્ટન રે ઈલિંગવર્થનું 89 વર્ષની ઉંમરે તાજેતરમાં નિધન થયું છે. ઈલિંગવર્થ ઘણાં લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા. તે ઓફ...
ભારતીય વન-ડે ટીમનો નવો કેપ્ટન રોહિત શર્મા તેની પગના સ્નાયુની ઈજાના કારણે સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં પણ રમી શકશે નહીં. હવે તેના સ્થાને...
ભારતે સાઉથ આફ્રિકા પ્રવાસમાં સેન્ચુરીઅન ખાતેની પ્રથમ ટેસ્ટ મેચમાં 113 રનથી શાનદાર વિજય મેળવી એક વધુ ઈતિહાસ સર્જ્યો હતો. સામાન્ય રીતે સાઉથ આફ્રિકાનો ગઢ...
ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી તેમને કોલકાત્તા ખાતેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
એશિઝ સિરિઝની ત્રીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લેતા ઇંગ્લેન્ડની 3-0થી હાર થઇ છે. છેલ્લી ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 68 રનમાં ઓલ આઉટ થઈ...
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમના કેપ્ટન રે ઈલિંગવર્થનું 89 વર્ષની ઉંમરે રવિવારે નિધનથયું છે. ઈલિંગવર્થને ઘણાં લાંબા સમયથી કેન્સરની બીમારી હતી. તેઓ ઓફ સ્પિન...
ભારતના સ્પિનર હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. હરભજન સિંહે 17 વર્ષની ઉંમરે 1998માં ક્રિકેટ કેરિયરની શરુઆત કરી હતી. 23...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેગા હરાજી 12-13 ફેબ્રુઆરી 2022ના રોજ બેંગલુરુમાં યોજાશે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. હરાજી થનારા ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ મધ્ય જાન્યુઆરી...
વિકેટ કીપર અને બેટ્સમેન મોનાંક પટેલની આયર્લેન્ડ સીરિઝ માટે અમેરિકાની ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આયર્લેન્ડ આઇસીસીના સંપૂર્ણ સભ્યોના રાષ્ટ્ર સાથે પ્રથમવાર અમેરિકામાં...
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગાંગુલીએ કોહલી સાથેના વિવાદ બાદ સૌપ્રથમ વખત પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, મને કોહલીનો મિજાજ ગમે છે, પણ તે બહુ...