ભારતનો મુખ્ય સ્ટ્રાઈક બોલર, પેસર જસપ્રીત બુમરાહ પીઠની તકલીફના કારણે એશિયા કપ નહીં રમે તેવા દુખદ સમાચાર પછી ભારત માટે હવે સારા સમાચાર એ...
ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ગુરુવાર (18) રમાયેલી પ્રથમ વન-ડેમાં વનડે મેચમાં ભારતે 10 વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. ભારતે ટોસ જીતીને યજમાન ટીમને...
કોમનવેલ્થ ગેઇમ્સ-ર૦રરમાં વિવિધ રમતોમાં મેડલ્સ કરનારા ખેલાડીઓને બુધવારે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કુલ ૮૦ લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા....
વિશ્વની સૌથી મોટી ફૂટબોલ સંસ્થા FIFA તાકીદની અસરથી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ને સસ્પેન્ડ કર્યું છે. ત્રીજા પક્ષોના અયોગ્ય પ્રભાવને કારણે ફિફાએ આ નિર્ણય...
શાકિબે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની સૂચના અનુસાર સટ્ટાબાજીનો કારોબાર કરતી કંપની સાથે છેડો ફાડ્યા પછી તેને ટી-20 એશિયા કપ અને ટી-૨૦ વર્લ્ડ કપ માટેની બાંગ્લાદેશની...
ટેસ્ટ પ્લેયર તરીકેની નામના ધરાવતા ધરખમ ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ઈંગ્લેન્ડમાં રોયલ લંડન વન-ડે કપમાં શાનદાર ફોર્મ દાખવતાં ગયા સપ્તાહે સતત બે મેચમાં બે...
ભારતીય ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમે બેટ્સમેન કે. એલ. રાહુલને ફિટ જાહેર કર્યો છે અને હવે તે ઝિમ્બાબ્વેના પ્રવાસમાં ત્રણ વન-ડેની શ્રેણીમાં ટીમનું સુકાનીપદ સંભાળશે....
ભારતના મહાન ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદની ચેસની વૈશ્વિક સંચાલન સંસ્થા ફિડેના ઉપાધ્યક્ષપદે નિયુક્તિ કરાઈ છે. ફિડેના હાલના અધ્યક્ષ આર્કેડી વોર્કોવિચ બીજી મુદત માટે ફરી...
આ મહિને જ યુએઈમાં શરૂ થનારી એશિયા કપ ટી-20 ટુર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમની જાહેરાત સોમવારે કરી હતી. ટુર્નામેન્ટ 27 ઓગસ્ટે શરૂ થશે અને 11 સપ્ટેમ્બરે...
રવિવારે (7 ઓગસ્ટ) પુરી થયેલી ભારતીય ક્રિકેટ ટીમની વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની ટી-20 સીરીઝમાં ભારતે બીજી મેચમાં પરાજય પછી સતત ત્રણ – ત્રીજી,...