ગયા વર્ષે વર્લ્ડ કપ ઝમકદાર દેખાવ બદલ ભારતના આક્રમક બેટ્સમેન રોહિત શર્માને ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) 'ખેલ રત્ન' એવોર્ડ માટે નોમિનેટ કર્યો છે. બોર્ડે...
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારત પાસેથી 2021માં યોજાનારા ટી 20 વર્લ્ડ કપની યજમાની છીનવી લેવાની ધમકી આપી છે.આઈસીસી અને ભારતના ક્રિકેટ બોર્ડ વચ્ચે લાંબા સમયથી...
ભારતમાં આગામી ઓકટોબરમાં આઈપીએલ રમાડવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ વર્ષના અંતે રમાનારા ટી20 વર્લ્ડકપને હવે 2022 સુધી મુલત્વી રખાયો છે અને આઈસીસીએ...
રાજ્યમાંમાં વસતા પરપ્રાંતીય મજૂરોને સરકારે પોતાના વતનમાં જવાની છૂટ આપતાની સાથે જ રાજ્યના મહાનગરોમાંથી મજૂરોએ વતન તરફની વાટ પકડી છે. છેલ્લા બે દિવસથી સુરત...
જાપાનના પાટનગર ટોક્યોમાં આ વર્ષે 24 જુલાઈથી શરૂ થવાની હતી તે ઓલિમ્પિક્સ રમત ગમત સ્પર્ધાઓ આખરે પાછી ઠેલાઈ છે અને હવે તે 2021માં યોજવા...
ઓલ ઈંગ્લેન્ડ લોન ટેનિસ ક્લબ (એઈએલટીસી)એ આખરે આ વર્ષની વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધા પડતી મુકવાનો નિર્ણય લીધો છે. હવે આ ગ્રાંડ સ્લેમ ટેનિસ સ્પર્ધા આવતા...
ઓલ ઈંગ્લેન્ડ લોન ટેનિસ ક્લબ (એઈએલટીસી)એ આખરે આ વર્ષની વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધા પડતી મુકવાનો નિર્ણય લીધો છે. હવે આ ગ્રાંડ સ્લેમ ટેનિસ સ્પર્ધા આવતા...
ભારતીય ઓપનર રોહિત શર્માએ કોરોનાવાઇરસ સામે લડવા માટે 80 લાખ રૂપિયાનું દાન કર્યું છે. રોહિતે 80 લાખમાંથી 45 લાખ રૂપિયા PM-CARES ફંડ 25 લાખ...
સમગ્ર વિશ્વમાં કોરોનાના ગંભીર પ્રકોપના કારણે ટોક્યો ઓલમ્પિક રમત એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે આવતા વર્ષે યોજાનારી ઓલમ્પિક રમત...
ભારતીય ટીમને 2007માં T-20 વર્લ્ડ કપ જીતાડનાર ફાસ્ટ બોલર જોગિંદર શર્મા હવે લોકોને કોરોનાવાઇરસથી બચાવવા રોડ પર ઉતર્યો છે. તે હરિયાણા પોલીસ હિસારમાં ડીસીપી...