બોટાદ નજીકના સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના વિવાદનો ગત સોમવારે અંત આવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તક્ષેપ બાદ  વડતાલ સ્વામિનારાયણમંદિરના...
બોટાદમાં આવેલા પ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિરમાં ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમા નીચે બનાવાવામાં આવેલા ભીંતચિત્રોને મુદ્દે છેલ્લાં બે દિવસથી ગુજરાતમાં મોટો ધાર્મિક વિવાદ ઊભો થયો...
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં બુધવાર, 30 ઓગસ્ટે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર એટલે રક્ષાબંધનની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બહેન...
મધ્ય ગુજરાતમાં આવેલા ડાકોરના પ્રખ્યાત શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરમાં વ્યક્તિ દીઠ ₹500ના ખર્ચે VIP દર્શનના મુદ્દે વિવાદ થયો હતો. ટેમ્પલ કમિટીએ જણાવ્યું હતું કે...
ભક્તિવેદાંત મનોર કૃષ્ણ મંદિરમાં ગયા સપ્તાહના અંતમાં તેની 50મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કેન્દ્રના...
શિકાગોમાં યોજાયેલી વિશ્વ વિખ્યાત ધર્મ સંસદમાં ગ્લોબલ ઈન્ટરફેઈથ વોશ એલાયન્સના ઈન્ટરનેશનલ જનરલ સેક્રેટરી અને પરમાર્થ નિકેતન, ઋષિકેશ સ્થિત ડિવાઈન શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ સાધ્વી ભગવતી...
BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતા અને અબુ ધાબીમાં મધ્યપૂર્વના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના નિર્માણકાર્ય અને ઉદ્ઘાટન...
પવિત્ર શ્રાવણ માસનો ગુરુવાર, ૧૭ ઓગસ્ટથી પ્રારંભ થયો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિતના શિવાલયોમાં સવારે માનવ મહેરામણ ઉમટ્યો હતો. શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશિયલ...
કોંગ્રેસમેન રો ખન્ના અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝની આગેવાની હેઠળ ભારતની મુલાકાતે આવેલા અમેરિકી સાંસદોના પ્રતિનિમંડળે 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં પ્રખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં 14મી સદીના કવિ અને સમાજ સુધારક સંત રવિદાસને સમર્પિત રૂ.100 કરોડના મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદી અહીં એક...