The place of marriage of Shri Krishna and Rukmani is Madhavaraya temple in Madhavpur
ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું લગ્ન જ્યાં થયું હતું એ સ્થળે માધવરાયનું મંદિર માધવપુર મુકામે આવેલું છે. આ માધવપુર પોરબંદરથી લગભગ 60 કિ.મી. દૂર...
Bhanvajali on the occasion of the birth centenary of President Swami Maharaj
અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના...
સદગુરુ સાથે સંવાદ જિંદગી કે જીવનના પ્લેટફોર્મ તથા એક મશીન તરીકે આપણું શરીર ખામીયુક્ત છે. તેની એકમાત્ર સમસ્યા એ છે કે તે આપણને ક્યાંય લઇ...
Ram Mandir in Ayodhya will have the idol consecrated on Makar Sankranti 2024
અયોધ્યામાં પહેલી જાન્યુઆરી 2024 સુધી ભવ્ય રામમંદિર તૈયાર થઈ જવાની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવાર, 5 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે...
Gender Equality and Environment at Paramarth Niketan on Human Rights Day
ઋષિકેશમાં 10 ડિસેમ્બરે ગ્લોબલ ઇન્ટરફેથ WASH એલાયન્સ (GIWA) અને પરમાર્થ નિકેતનમાં વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે આદરણીય સંતો, ધાર્મિક વિદ્વાનો અને વિવિધ યુનિવર્સિટીઓના પ્રોફેસરોની...
The Contact Kranti Express train will now be known as Akshardham Express
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવાર, 2 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે ગુજરાતની અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ કરાશે. પૂજય પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી...
પૂ. મોરારિબાપુ કથા જગતના વડીલો પાસેથી મેં આ કહાની સાંભળેલી છે. ઘણા સંદર્ભોમાં આ દ્રષ્ટાંત કહેવાયું છે. એક માણસ પૂર્વ દિશા તરફ પાગલની માફક દોડતો...
મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્રસ્થળ વડતાલ ધામ ભારતીય સનાતન સંસ્કૃતિ અને પરંપરાને પોષણ આપતું તીર્થસ્થળ છે. જ્યાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ...
A Yogi's Guide to a Joyful New Year
સદગુરુ સાથે સંવાદ સદગુરુ - તમારી જાતને જ પ્રશ્ન કરો કે વિતેલા વર્ષમાં મેં કેટલા પૂર્ણ ચંદ્ર નિહાળ્યા? કેટલા સૂર્યોદયનો મેં આનંદ માણ્યો? પુષ્પ ખીલતા...
The famous Swaminarayan shrine Sardhar
- દુર્ગેશ ઉપાધ્યાય ભગવાન સ્વામિનારાયણે અનેક સ્થળોએ વિચરણ કરી જે સ્થળોને પાવન કર્યા, અને અનેક સ્થળોએ તેમણે જાતે મંદિરો બનાવ્યાં, અથવા મંદિરો બાંધવાની પ્રેરણા આપી....