મહાકંભ દરમિયાન ગંગાના પાણીમાં ફેકલ બેક્ટેરિયામાં વધારો થયો હોવાથી પાણી સ્નાન માટે યોગ્ય નથી તેવા રીપોર્ટને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ફગાવી દેતા...
ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે જણાવ્યું હતું કે 13 જાન્યુઆરીથી ચાલુ થયેલા મહાકુંભ મેળામાં અત્યાર સુધી અભૂતપૂર્વ 55 કરોડ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં છેલ્લાં 17 દિવસમાં આશરે 15 કરોડ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. બુધવાર, 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યના અમૃત સ્નાનના...
મહાકુંભની વૈશ્વિક લોકપ્રિયતાને દરેક ભારતીય માટે ગર્વની બાબત ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે આ વખતે વિશાળ ધાર્મિક મેળાવડામાં યુવાનોએ મોટા પાયે...
મહાકુંભ વૈશ્વિકને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ મળી રહી છે. ગુરુવાર, 16 જાન્યુઆરીએ 10 દેશોના 21 સભ્યોના એક પ્રતિનિમંડળે ત્રિવેણી સંગમમાં સવારે આઠ વાગ્યે પવિત્ર ડૂબકી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 15 જાન્યુઆરીએ મુંબઈની મુલાકાત દરમિયાન આશરે નવ એકરમાં ફેલાયેલું એશિયાનું બીજા ક્રમનું સૌથી મોટું ઇસ્કોન મંદિર ખુલ્લુ મૂક્યું હતું. ઇસ્કોનનું...
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના બીજા દિવસ 14 જાન્યુઆરીએ પવિત્ર ત્રિવેણી સંગમમાં મકરસંક્રાતિના અવસરે અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ ગંગા નદીમાં ‘અમૃત સ્નાન’ કર્યું હતું. ત્રિવેણી...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સોમવાર, 13 ફેબ્રુઆરીથી ભવ્ય અને દિવ્ય મહાકુંભનો શુભારંભ થયો હતો. 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભમાં આશરે 45 કરોડ શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ...
આંધ્રપ્રદેશ ખાતેના વિશ્વવિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં બુધવાર, 8 જાન્યુઆરીની રાત્રે 9.30 કલાકે વૈંકુઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પર એકાએક નાસભાગ થતાં એક મહિલા સહિત...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આગામી 13 જાન્યુઆરી, 2025ના રોજ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમસ્થાન પર શરૂ થનાર મહાકુંભમેળાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આ...