અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે....
રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનના 8 ઑક્ટોબર, 2023એ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ પહેલા સાત ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં છેલ્લાં 17 દિવસમાં આશરે 15 કરોડ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. બુધવાર, 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યના અમૃત સ્નાનના...
સદગુરુ સાથે સંવાદ સવાલ : કોર્પોરેટ સેક્ટરમાં શું નફા પાછળની દોટ ટેન્શન પેદા કરે છે? સદગુરુ: પ્રશ્ન એ નથી કે નફા પાછળની દોટ અથવા તમે જે...
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના બીજા દિવસ 14 જાન્યુઆરીએ પવિત્ર ત્રિવેણી સંગમમાં મકરસંક્રાતિના અવસરે અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ ગંગા નદીમાં ‘અમૃત સ્નાન’ કર્યું હતું. ત્રિવેણી...
Asaram granted bail in forged document case, but will remain in jail
આસારામે બળાત્કારના કેસમાં ગાંધીનગરની સેશન કોર્ટે કરેલી આજીવન કેદની સજાને ગુરુવારે હાઇકોર્ટમાં પડકારી હતી. સુરતની મહિલાએ ૨૦૧૩માં રેપ સહિતની ધારા હેઠળ આસારામ વિરુદ્ધ ફરિયાદ...
યુએઈના અબુ ધાબીમાં બુધવારે BAPS ના ભવ્ય હિંદુ મંદિરના શાનદાર ઉદઘાટન સમારંભની તડામાર તૈયારીઓ થઈ રહી છે. મંદિરનું ઉદઘાટન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે ઉત્તરપ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી 17મી સદીની શાહી ઈદગાહ મસ્જિદના સરવેને લીલીઝંડી આપી હતી. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદની જેમ આ...
પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)  ઘણા લોકો એવું સ્વપ્ન જોતા હોય છે કે, તેમની પાસે સારું શિક્ષણ હોય, સારા પગારની નોકરી હોય, સુંદર ઘર...
ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે જણાવ્યું હતું કે 13 જાન્યુઆરીથી ચાલુ થયેલા મહાકુંભ મેળામાં અત્યાર સુધી અભૂતપૂર્વ 55 કરોડ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું...