ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો ગુરુવાર, 20 માર્ચથી પ્રારંભ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને...
લોકસભામાં મંગળવારે એક નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં તાજેતરમાં યોજાયેલો મહાકુંભ ભારતના ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ હતી, જેને 1857ના બળવા અને...
ધાર્મિક પર્યટનમાં થયેલા વધારા વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે છેલ્લા પાંચ વર્ષમાં સરકારને લગભગ 400 કરોડ રૂપિયાનો કર ચૂકવ્યો છે. આ રકમ...
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પરમાર્થ નિકેતન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો નવ માર્ચે પ્રારંભ કરાવ્યો હતો. પરમાર્થ નિકેતનના પ્રમુખ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ,...
અમેરિકામાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલાની ઘટના બની હતી. શનિવારે સાઉથ કેલિફોર્નિયાના ચીનો હિલ્સ ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરાઈ હતી અને મંદિરને...
મહાકુંભ મેળામાં 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે છેલ્લા પવિત્ર સ્નાનની સાથે આ મહામેળાનું સમાપન થયું હતું. છેલ્લe સ્નાન પહેલા લાખ્ખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતાં....
મહાકંભ દરમિયાન ગંગાના પાણીમાં ફેકલ બેક્ટેરિયામાં વધારો થયો હોવાથી પાણી સ્નાન માટે યોગ્ય નથી તેવા રીપોર્ટને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ફગાવી દેતા...
ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે જણાવ્યું હતું કે 13 જાન્યુઆરીથી ચાલુ થયેલા મહાકુંભ મેળામાં અત્યાર સુધી અભૂતપૂર્વ 55 કરોડ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં છેલ્લાં 17 દિવસમાં આશરે 15 કરોડ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. બુધવાર, 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યના અમૃત સ્નાનના...
મહાકુંભની વૈશ્વિક લોકપ્રિયતાને દરેક ભારતીય માટે ગર્વની બાબત ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે આ વખતે વિશાળ ધાર્મિક મેળાવડામાં યુવાનોએ મોટા પાયે...