આસારામે બળાત્કારના કેસમાં ગાંધીનગરની સેશન કોર્ટે કરેલી આજીવન કેદની સજાને ગુરુવારે હાઇકોર્ટમાં પડકારી હતી. સુરતની મહિલાએ ૨૦૧૩માં રેપ સહિતની ધારા હેઠળ આસારામ વિરુદ્ધ ફરિયાદ...
શક્તિપીઠ અંબાણીમાં પ્રસાદીનો વિવાદ શમ્યો નથી ત્યારે પાવાગઢના સુપ્રસિદ્ધ કાલિકા મંદિરમાં છોલેલુ શ્રીફળ લઇ જવા પર તેમજ શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મુકવાથી વિવાદ ઊભો થયો...
શક્તિપીઠ અંબાણી મંદિરમાં પ્રસાદ તરીકે મોહનથાળ અને ચિક્કીના મુદ્દે વિવાદ ચાલે છે ત્યારે અંબાણી વહીવટીતંત્ર અને સરકાર વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કરાયો હતો...
વિવિધ તહેવારો-ઉત્સવોનું મહત્વ તે સાથે જોડાયેલી દંતકથાઓ સાથે તો હોય છે જ, પરંતુ જે-તે તહેવારોની ઉજવણીમાં અપનાવવામાં આવતા પરંપરાગત ખાન-પાન, પ્રવૃત્તિઓ વિશે અભ્યાસપૂર્ણ દ્રષ્ટિથી...
આપણા રાષ્ટ્ર ભારતમાં એવી ભાવના થવી જોઇએ કે જે કાર્ય કરું છું, તે રાષ્ટ્રનિર્માણનું છે. એ વાત નક્કી જ છે કે કઠોર પરિશ્રમ વગર...
કાશી વિશ્વનાથ મંદિરમાં વધતી ભક્તોની ભીડને ધ્યાનમાં રાખતા ટીકીટની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મંગળા આરતીની ટીકીટના રૂ.350ને બદલે રૂ. 500 ચુકવવા પડશે....
જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ તીર્થધામ વૈષ્ણોદેવીમાં ટુંક સમયમાં જ રોપવે ચાલુ થઇ જશે. સરકારે રૂપિયા 250 કરોડના ખર્ચે રોપ-વે બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે....
ઉતરાખંડમાં સુપ્રસિદ્ધ ચારધામ યાત્રા પહેલા જોશીમઠ-બદ્રીનાથ હાઇવે પર 10થી વધુ સ્થળોએ મોટી તિરાડો જોવા મળી છે. આ હાઇવે ગઢવાલમાં આવેલા સૌથી મોટા તીર્થસ્થળો પૈકીના...
પૂ. મોરારિબાપુ
કથા જગતના વડીલો પાસેથી મેં આ કહાની સાંભળેલી છે. ઘણા સંદર્ભોમાં આ દ્રષ્ટાંત કહેવાયું છે. એક માણસ પૂર્વ દિશા તરફ પાગલની માફક દોડતો...
નવી દિલ્હીમાં રવિવારે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હાલમાં વિશ્વ હિંસાથી ઘેરાયેલું છે,...