બીએપીએસના પરમ પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને અન્ય સંતોએ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના નિર્માણકાર્ય અને ઉદ્ઘાટન સમારોહ અંગે સંયુક્ત આરબ અમિરાતના સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોએ તાજેતરમાં BAPS ટોરોન્ટો મંદિરની મુલાકાત લીધી હતી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધાં હતાં. કેનેડામાં BAPS ટોરોન્ટો 50...
કેટલાંક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની...
સંયુક્ત આરબ અમીરાતના વિદેશ બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાને અબુ ધાબીમાં તેમના ખાનગી મહેલમાં પરમ પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસ,...
સદગુરુ સાથે સંવાદ સામાન્ય માન્યતા એવી છે કે લોકો મૃત્યુથી ડરે છે, પણ એ ખોટી માન્યતા છે. લોકોને મૃત્યુનો ડર નથી. હા સાંભળીને આશ્ચર્ય થશે...
Without spiritual connection we lose the divine pulse
- પરમ પૂજ્ય  સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી) એક સમયે એક રાજા હતા અને તેમનું સામ્રાજ્ય એટલું મોટું હતું અને તે એટલા શક્તિશાળી રાજા હતા કે...
ભારતમાં સુપ્રસિદ્ધ અમરનાથ યાત્રા આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને રક્ષાબંધનના દિવસે એટલે કે 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. જમ્મુ-કાશ્મીર સરકાર અને અમરનાથ...
જીવનમાં સત્સંગ અને સકારાત્મક ચિંતન આવશ્યક છે. જેનાથી આપણું સમગ્ર જીવન સદાચારમય બની રહે. કેટલાક લોકો એવી દલીલ કરતાં હોય છે કે, “ભગવાન તો...
માનવીનું તન ભલે ગામા પહેલવાન જેવું કરાયેલું અને બોક્સર મોહમદઅલીના મુક્કાની તાકાતની ઔકાત ધરાવતું હોય પણ મન જો શિખંડી જેવું નપુંસક હોય તો ગમે...
વાવાઝોડાને કારણે રવિવારે ઉજ્જૈનના પ્રસિદ્ધ શ્રી મહાકાલ લોક સંકુલમાં 'સપ્તઋષિ'ની છ મૂર્તિઓને ભાર નુકસાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે મહાકાલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન...