કોંગ્રેસમેન રો ખન્ના અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝની આગેવાની હેઠળ ભારતની મુલાકાતે આવેલા અમેરિકી સાંસદોના પ્રતિનિમંડળે 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં પ્રખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત...
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણે કૃપા કરી અને પોતાના પ્રિય પાર્થના માધ્યમથી આ અમૃત સમગ્ર વિશ્વને માટે વિતરણ કરી રહ્યા છે. સમસ્ત સંસારના કલ્યાણનો માર્ગ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં વિશ્વના સૌથી મોટા મેડિટેશન સેન્ટર સ્વર્વેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મળીને...
Resolution in the US Parliament ,celebrate the birth centenary, Pramukh Swami Maharaj
વૈશ્વિક હિંદુ સંગઠન BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 100મી જન્મજયંતિની ઉજવણી માટે અમેરિકામાં એક સાંસદે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ઠરાવ રજૂ કર્યો...
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી) આપણે ખોરાક વિષે એવું માનીએ છીએ જે આપણા મોંમાં પ્રવેશે તે જ ખોરાક છે. જો કે, આપણે આપણી...
દર વર્ષે રામ નવમીએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામ લલ્લાના કપાળ પર સૂર્યના કિરણ પાડવા માટે સૂર્ય તિલક નામની એક સિસ્ટમ તૈયાર કરવામાં...
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો ગુરુવાર, 20 માર્ચથી પ્રારંભ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 15 જાન્યુઆરીએ મુંબઈની મુલાકાત દરમિયાન આશરે નવ એકરમાં ફેલાયેલું એશિયાનું બીજા ક્રમનું સૌથી મોટું ઇસ્કોન મંદિર ખુલ્લુ મૂક્યું હતું. ઇસ્કોનનું...
આંધ્રપ્રદેશ ખાતેના વિશ્વવિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં બુધવાર, 8 જાન્યુઆરીની રાત્રે 9.30 કલાકે વૈંકુઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પર એકાએક નાસભાગ થતાં એક મહિલા સહિત...
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ શુક્રવારે મહાશિવરાત્રીના અવસરે કેદારનાથના કપાટ 10 મેના રોજ સવારે 7 વાગ્યે ભક્તો માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી હતી. ઉખીમઠના ઓમકારેશ્વર...