ભારતમાં મંગળવારે કોરોનાના નવા કેસનો આંકડો 50,000થી નીચો રહ્યો હતો અને દૈનિક મોતની સંખ્યા પણ ઘટીને 800ની નજીક આવી હતી. જોકે અગાઉના દિવસની સંખ્યામાં...
ભારત બાયોટેકની કોરોના વેક્સીન કોવેક્સિના 20 મિલિયન ડોઝની ખરીદી કરવાનો કોન્ટ્રાક્ટ આપનારા બ્રાઝિલે આ કરારમાં ગેરરીતિના આક્ષેપોને પગલે તેને સસ્પેન્ડ કરવાની બુધવારે જાહેરાત કરી...
એક ઐતિહાસિક ચુકાદામાં દક્ષિણ આફ્રિકાની સર્વોચ્ચ અદાલત દેશના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જેકોબ ઝુમાને કોર્ટના તિરસ્કાર બદલ મંગળવારે 15 મહિનાની જેલની સજા ફટકારી હતી. ઝુમાએ લાંચ...
ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે માટે હથિયારબંધ ડ્રોનના ઉપયોગની સંભાવનાઓ અંગે વૈશ્વિક સમુદાયે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે, એમ ભારતે યુએનની જનરલ એસેમ્બલીમાં જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં...
ભારત સરકાર 5 લાખ પ્રવાસીઓને ફ્રી ટુરિસ્ટ વિઝા ઇશ્યૂ કરશે. કોરોનાથી અસરગ્રસ્ત બનેલા ટુરિઝમ ક્ષેત્ર માટેના રાહતના પગલાંની જાહેરાત કરતા ભારતના નાણાપ્રધાન નિર્મલા સિતારામને...
યુરોપિયન યુનિયને કોવિશીલ્ડ વેક્સીન લેવનારા પ્રવાસીઓને ગ્રીન પાસ અથવા વેક્સીન પાસપોર્ટનો ઇનકાર કર્યો છે. કોવિશીલ્ડ ભારતમાં ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડની વેક્સીન છે. યુરોપે અત્યાર સુધી યુકે...
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ પરમાણુ ક્ષમતાથી સજજ મિસાઈલ અગ્નિ-પીનું સોમવારે સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના બાલાસોરમાં ડોક્ટર એપીજે અબ્દુલ...
ભારત કોરોના વેક્સિનેશનમાં અમેરિકાથી આગળ નીકળી ગયું છે. ભારતમાં 16 જાન્યુઆરીએ વેક્સિનેશન અભિયાનના પ્રારંભ પછીથી રવિવાર સુધીમાં વેક્સીનના કુલ આશરે 32.36 કરોડ ડોઝ આપવામાં...
ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા 46,148 કેસ નોંધાયા હતા અને 979 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,02,79,331 થઈ હતી,...
જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાના એક દિવસ બાદ ફરી સોમવારે વહેલી સવારે જમ્મુ મિલિટરી સ્ટેશનની નજીક બે ડ્રોન દેખાયા હતા. લશ્કરીએ જવાનોએ...

















