લેસ્ટરમાં રહેતા અને ઇસ્ટ બ્લેન્ટાયર, માલાવીના વતની શાંતાબેન લીલાધર મજીઠીયાનુ સોમવાર તા. 27 એપ્રિલ 2020ના રોજ 98 વર્ષની વયે નિધન થયુ છે. સંપર્ક:...
યુકે સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વેલેન્સે સોમવારે કહ્યું દેશમાં કોરોના વાઈરસના રોગચાળાના પગલે જાહેર કરાયેલા લોકડાઉનનો અંત ક્યારે આવશે, તે વિષે સરકાર...
યુકેમાં કોરોના વાઈરસના કારણે હોસ્પિટલમાં થતાં મૃત્યુનાં આંકમાં સતત ત્રણ દિવસના ઘટાડા પછી મંગળવારે (31 માર્ચ) કોરોના વાઈરસે પોતાનુ કાળ સ્વરૂપ બતાવ્યું હતું. મંગળવારે...
વિદેશમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને પરત લાવવા સરકારે £75 મિલિયનના ખર્ચે એરલાઇન્સ ઉદ્યોગ સાથે ભાગીદારી કરી છે. આ સમાચારને પગલે નવેમ્બરથી માર્ચ દરમિયાન ભારત ગયેલા...
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ કહ્યું હતુ કે અત્યારે તો એશિયાની સ્થિતિ યુરોપ-અમેરિકા કરતાં સારી છે. પરંતુ એશિયામાં ફેલાવો વધવાની શક્યતા રહેલી છે. આગામી દિવસોમાં...
વિશ્વભરમાં કોરોના વાઈરસના દર્દીઓ 8 લાખ 58 હજાર 892 થઈ ગયા છે. અત્યાર સુધીમાં 42 હજાર 158 લોકોએ જીવ ગુમાવ્યો છે. એક લાખ 78...
ભારતમાં અચાનક પ્રોસેસિંગ અને કોલ સેન્ટર્સ બંધ થતાં તેમ જ બ્રિટનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ બિમાર હોવાથી બેંકમાં ગ્રાહકોની પૂછપરછનું પ્રમાણ ખૂબ જ વધી જતાં...
યુકે આવેલા અને કોરોના વાઈરસના રોગચાળાના પરિણામે જાહેર થયેલા પ્રતિબંધોના કારણે પાછા નહીં જઈ શકેલા વિદેશી નાગરિકોના વીસાની મુદત યુકે સરકાર લંબાવી આપશે.હોમ સેક્રેટરી...
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે જાહેર આરોગ્યના નિષ્ણાતોના અભિપ્રાય, સલાહને માન આપી કોરોના વાઈરસનો રોગચાળો નિયંત્રણમાં લેવા માટે દેશમાં સ્વૈચ્છિક લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવ્યું...
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે તેઓ કોરોના વાઈરસના પ્રકોપનો સામનો કરવા માટે તેમના મેડિકલ સલાહકારો (ડોક્ટરો)ના ઉકેલનું સંપૂર્ણપણે પાલન કરશે નહીં. તેમણે...