ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ મંગળવારે તા. 5ના રોજ વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘’કોવિડ-19 પ્રેરિત લોકડાઉનના કારણે વિદેશમાં ફસાયેલા...
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કોરોનાવાયરસ રોગચાળામાં ફાર્માસિસ્ટ્સની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારી હતી અને આ ક્ષેત્ર માટે વધુ ટેકો આપવાનું વચન આપ્યું હતું. મેટ હેનકોકે મંગળવારે ‘ગરવી...
વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 37 લાખ 26 હજાર 668 લોકો સંક્રમિત છે. જ્યારે બે લાખ 58 હજાર 295 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે...
આપણાંમાંથી કોઈ જ કોરોના વાયરસ સામે સુરક્ષિત નથી. દુનિયાએ એક થઈને તુરંત આ મહામારીની રસી શોધવી પડશે. નહીંતર અગાઉ ક્યારેય થયું નથી એટલું નુકસાન...
અમેરિકામાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા લોકોના આંકડા સતત વધી રહ્યા છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસની અસર ઘટવાની શરૂઆત થઈ ગઈ...
અમેરિકામાં સરકારી નોકરી કરતા એક વૈજ્ઞાનિકે સરકાર પર આરોપ મુક્યો છે કે, ભારત અને પાકિસ્તાનમાંથી મંગાવાઈ રહેલી હાઈડ્રોક્સીકલોરોક્વીન દવાની ગુણવત્તા સામે સવાલ ઉઠાવવા બદલ...
હેઇસમાં 37 વર્ષીય બલજિતસિંઘની ગળુ દબાવીને કરાયેલી હત્યાના બનાવ અંગે પોલીસે કોઇ ચોક્કસ સરનામુ નહિ ધરાવતા  20 વર્ષના મનપ્રીત સિંઘ અને 24 વર્ષના જસપ્રીતસિંઘની...
વસ્તીમાં જુદા જુદા જૂથો માટેના કેસોની સંખ્યા અને આરોગ્યના પરિણામો પર અસર કરતા પરિબળો વિષેનો વધુ મજબૂત ડેટા એકત્રીત કરવા મોટી કવાયતના ભાગ રૂપે...
સમગ્ર વિશ્વમાં કોરોના સામેની લડાઈમાં કોવિડ-૧૯નો પ્રસાર અટકાવવા માટે અનેક દેશોએ લૉકડાઉન લાગુ કર્યા હતા. જોકે, હવે અમેરિકાથી લઈને યુરોપથી એશિયા સુધીના અનેક દેશોમાં...
નોબેલ પ્રાઇઝની વાત આવે છે ત્યારે વિશ્વભરના સંશોધકો, સમાજસેવકો, અર્થશાસ્ત્રીઓ અને સમાજમાં અસામાન્ય યોગદાન આપનારા લોકો નોબેલ મળવાના અણસાર માત્રથી પણ ગૌરવ અનુભવતા હોય...