Rishi Sunak mourning the demise of Ram Bapa
દેશ વિદેશમાં ભક્તોની પ્રાર્થનાઓ અને હરીનામ ધૂનના જાપ વચ્ચે તા. 28મી મેના રોજ 100મા જન્મ દિનની ઉજવણી કરનાર હનુમાનજીના પરમ ભક્ત પ. પૂ. રામબાપાએ...
સ્મેથવિક, વેસ્ટ મિડલેન્ડ્સ સ્થિત શિખ આધ્યાત્મિક કેન્દ્ર ગુરુ નાનક ગુરૂદ્વારાના સ્વયંસેવકોને, વોલંટયરીંગ સેવા માટે ક્વીન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે વોલંટયરીંગ ગૃપને આ...
એક્સટર્નલ અફેર્સ મિનીસ્ટ્રીએ મંગળવારે જાહેરાત કરી હતી કે ગાયત્રી ઇસ્સાર કુમાર યુકેમાં ભારતના આગામી હાઈ કમિશનર હશે. ગાયત્રી  કુમાર, 1986 બેચના ભારતીય વિદેશી સેવાના અધિકારી...
વડાપ્રધાન બોરીસ જ્હોન્સન, અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આવતા મહિને વૉશિંગ્ટનમાં જી 7 સમિટમાં રૂબરૂમાં ભાગ લેવા માટેનું આમંત્રણ સ્વીકારનારા વિશ્વના અગ્રણી નેતા બન્યા...
- બાર્ની ચૌધરી દ્વારા પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) એશિયન અને શ્યામ લોકોના કોવિડ-19ની બીમારીમાં થતા અપ્રમાણસર મોત અંગેની સમીક્ષામાં કી નિષ્ણાતો અને સંગઠનો સાથે ઑપચારિક...
કોવિડ-19ના કારણે એશિયન બ્લેક અને લઘુમતી વંશીય (BAME) બેકગ્રાઉન્ડના લોકોનું મૃત્યુ થવાની સંભાવના અંગે આરોગ્ય વડાઓએ ગત એપ્રિલ માસમાં શરૂ કરેલી તપાસમાં આજે (મંગળવાર,...
અમેરિકામાં કોરોનાને કારણે કેર હોમ્સમાં 26 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા. ટોચની સ્વાસ્થ્ય એજન્સીઓ સીડીસી અને સીએમએસના રિપોર્ટમાં આ દાવો કરાયો હતો. તેમાં કહેવાયું...
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 64 લાખ 85 હજાર 563 કેસ નોંધાયા છે. જેમા 3.82 લાખ લોકોના મોત થયા છે. 30.11 લાખ લોકોને સારવાર...
કોરોના વાયરસ મહામારીની વચ્ચે અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડના મોત બાદ અમેરિકમાં હિંસા ભડકી ઉઠી છે. અમેરિકામાં લગભગ 140 શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે....
કોવિડ-19 રોગચાળા દરમિયાન બર્મિંગહામ અને સોલીહલ વિસ્તારના વૃદ્ધો માટે ગરમ શાકાહારી ભોજન પીરસી માનવતાની જ્યોત પ્રજ્જવલિત કરનાર શ્રી રામ મંદિર બર્મીંગહામે 6 ડિલિવરી ટીમો...