વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 66.98 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.93 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 32.45 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન વચ્ચે ગુરુવારે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા દ્વીપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે બંને દેશોના સંબંધો વધુ...
ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપનો સામનો કરતા અને યુનાઇટેડ કિંગડમ ભાગી આવેલા ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા ભારતમાં પ્રત્યાર્પણ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા...
કોવિડ-19 મહામારીના કારણે ભારતમાં પરત ફરી રહેલા આપણા કૌશલ્યપૂર્ણ લોકો પાસેથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવાના આશય સાથે ભારત સરકારે SWADES (સ્કિલ્ડ વર્કર્સ અરાઇવલ ડેટાબેઝ...
અમેરિકામાં મિનિઆપોલિસમાં શ્વેત પોલીસ દ્વારા ગરદન પર ઘૂંટણથી દબાણ આપવામાં આવતા 25 મી મેના રોજ મોતને ભેટેલા 46 વર્ષીય અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના સમર્થનમાં અમેરિકા...
બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ સંસ્થાનાં ભારત ખાતે આવેલા તમામ મંદિરો હાલના કોરોનાવાયરસને પગલે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લક્ષમાં લઈને આગામી તારીખ 15મી જુન 2020 સુધી દર્શનાર્થીઓ...
બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને લંડનમાં આવેલા લોકોના ત્રણ ઘરો વેચી £3 મિલીયનનું કૌભાંડ કરવાના પ્રયાસ બદલ લાફબરોના વકીલ હશોક પરમાર અને તેના સાથીદાર સૈયદ...
દેશ વિદેશમાં ભક્તોની પ્રાર્થનાઓ અને હરીનામ ધૂનના જાપ વચ્ચે તા. 28મી મેના રોજ 100મા જન્મ દિનની ઉજવણી કરનાર હનુમાનજીના પરમ ભક્ત પ. પૂ. રામબાપાએ...
સ્મેથવિક, વેસ્ટ મિડલેન્ડ્સ સ્થિત શિખ આધ્યાત્મિક કેન્દ્ર ગુરુ નાનક ગુરૂદ્વારાના સ્વયંસેવકોને, વોલંટયરીંગ સેવા માટે ક્વીન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે વોલંટયરીંગ ગૃપને આ...
એક્સટર્નલ અફેર્સ મિનીસ્ટ્રીએ મંગળવારે જાહેરાત કરી હતી કે ગાયત્રી ઇસ્સાર કુમાર યુકેમાં ભારતના આગામી હાઈ કમિશનર હશે.
ગાયત્રી કુમાર, 1986 બેચના ભારતીય વિદેશી સેવાના અધિકારી...