બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે નિધન થયાના બીજા દિવસે શુક્રવારથી સમગ્ર બ્રિટનમાં ૧૨ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરાઇ હતી. રાણીના નિધન પછી રાજકીય પ્રોટોકોલ...
લોર્ડ જીતેશ ગઢિયાએ હાઉસ ઓફ લોર્ડ્સમાં જણાવ્યું હતું કે, "રાણી ભારત અને વિશાળ ઉપખંડ સાથે જોડાયેલા હતા. જે સમગ્ર કોમનવેલ્થના 2.5 બિલિયન લોકોના લગભગ...
કિંગ ચાર્લ્સ III બ્રિટનના નવા રાજા બનતા હવે ક્વીન્સના નામના બધા પ્રતિકો બદલાશે. ક્વીન એલિઝાબેથ દ્વીતિયના મૃત્યુ બાદ યુકેના ટોચના ૨,૪૦૦થી વધુ વકીલો તેમનું...
બ્રિટનથી સ્વતંત્ર થયેલા 56 દેશોના સંગઠન કોમનવેલ્થ દેશોના વડાં મહારાણી એલિઝાબેથ બ્રિટન ઉપરાંત અન્ય 14 દેશોના સત્તાવાર વડાં હતાં. તેઓ ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, જમૈકા,...
ઓપિનિયન પોલ્સે સૂચવ્યું છે કે કિંગ ચાર્લ્સ મહારાણીને જે માન, મરતબો અને રૂદબો મળ્યો હતો તેવું જ સમાન સમર્થનનો કે આનંદ માણી શકતા નથી....
જગવિખ્યાત બ્રિટીશ મહારાણી એલીઝાબેથ દ્વિતીયના મૃત્યુ બાદ શું કરવું એના માટે બ્રિટીશ સરકાર અને બ્રિટીશ શાહી પરિવારે 'ઓપરેશન લંડન બ્રીજ' નામની એક યોજના છેક...
મહારાણી એલિઝાબેથ બ્રિટનના રાણી બન્યાં બાદ તુરંત જ અમેરિકાના પ્રમુખ બનેલા આઈઝેનહોવરે તેમની મુલાકાત લીધી હતી અને તેઓ મુલાકાત લેનારા પ્રથમ અમેરિકન પ્રમુખ હતા....
અમેરિકન પ્રમુખ જો બાઈડેન, ભારતના પીએમ નરેન્દ્ર મોદી સહિત દુનિયાભરના નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓએ રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે...
પૂજ્ય સાધ્વી ઋતંભરા જીના પ્રવચનોનું આયોજન
પરમ શક્તિ પીઠ યુકે દ્વારા બાળકો અને મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે કામ કરતા વાત્સલ્યગ્રામની સહાય માટે પૂજ્ય સાધ્વી...
લંડનના મેયર સાદિક ખાને ગરવી ગુજરાતના સહ-સ્થાપક પાર્વતીબેન સોલંકીના અવસાન વિશે જાણ થતાં જ એક શોક સંદેશો પાઠવી ઘેરા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે...