Rishi Sunak defending Narendra Modi on controversial BBC series
2002માં ગુજરાતના ગોધરા ખાતે 58 હિન્દુ યાત્રાળુઓને ટ્રેનના કોચમાં પૂરીને જીવતા સળગાવી દેવાયા બાદ થયેલા હિન્દુ મુસ્લિમો વચ્ચેના રમખાણોમાં તો વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પરની બીબીસી સિરિઝને ભારતે દુષ્પ્રચારનું સાધન ગણાવ્યું હતું અને પ્રતિક્રિયા આપવા યોગ્ય પણ ન હોવાનું જણાવ્યું...
Rishi Sunak may benefit from undecided voters: Survey
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથેના ફોન કૉલ બાદ વડા પ્રધાન ઋષિ સુનકે શનિવારે કિવ – યુક્રેનના લશ્કરી દળોને "રશિયન સૈનિકોને પાછળ ધકેલવામાં" મદદ કરવા...
Coventry drug dealer jailed
લોકોને સપ્લાય કરવાના ઈરાદા સાથે અન્ડરવેરમાં ક્રેક કોકેઈન અને હેરોઈનના 148 રેપ સાથે મળી આવેલા 25 વર્ષીય ડ્રગ ડીલર કશાન અહેમદને 18 મહિનાની જેલ...
Hindi poets convention held in London
આંતરરાષ્ટ્રીય કવિ સંગમ અને સંગમ યુકે - ભારતીય સમુદાય સંગઠન (SICA) દ્વારા 13 જાન્યુઆરીના રોજ ઈન્ટરનેશનલ હિન્દી સોસાયટીના સહયોગથી વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે લંડનમાં...
Milap and The Liverpool International Jazz Festival
આગામી ફેબ્રુઆરીમાં મિલાપ અને ધ લિવરપૂલ ઈન્ટરનેશનલ જાઝ ફેસ્ટિવલ (LIJF) યુકે દ્વારા LIJFની 10મી વર્ષગાંઠ પ્રસંગે ઈન્ડો-જાઝના શ્રેષ્ઠ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ઝો...
Taj – The Chambers presents renowned sarod masters as part of the Rendezvous event series
11મી જાન્યુઆરી 2023ના રોજ, સુપ્રસિદ્ધ ભારતીય ક્લાસિક સરોદ પ્લેયર્સ અને ભાઈઓ, અમાન અલી બંગશ અને અયાન અલી બંગાશે તાજ હોટેલની રેન્ડેઝવસ ઈવેન્ટ શ્રેણીના ભાગરૂપે...
Raise awareness about leprosy in 2023
ઘણા લોકો માને છે કે સૌથી જૂના ચેપી રોગ રક્તપિત્ત એ તો ભૂતકાળનો રોગ છે, પરંતુ તેઓ જાણતા નથી કે હજી પણ તે ખૂબ...
NCGO યુકેના પૂર્વ પ્રમુખ તથા ગીતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી શરદ પરીખનું નિધન
યુકેની નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાત ઓર્ગેનાઈઝેશનના પૂર્વ પ્રમુખ, સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુ.કે.)ના કમિટીના સભ્ય અને ટ્રસ્ટી તથા ગીતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપનાર...
Amber warning in Scotland: More than 100 school-nurseries closed
સ્કોટલેન્ડના કેટલાક ભાગોમાં બરફ સતત વિક્ષેપ પેદા કરી રહ્યો હોવાથી શેટલેન્ડ, હાઇલેન્ડ્સ અને એબરડીનશાયરમાં 100 થી વધુ શાળાઓ અને નર્સરીઓને મંગળવારે બંધ કરવાની ફરજ...