બ્રિટન પર સૌથી વધુ સમય સુધી રાજ કરનાર મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતિયની ઐતિહાસીક અને ભવ્યાતિભવ્ય અંતિમવિધિ સોમવાર તા. 19ના રોજ સમી સાંજે સંપન્ન...
જાહેર જીવનમાં ખૂબજ સંયમશીલ મહારાણી એલિઝાબેથ અંગત જીવનમાં ખૂબજ રમૂજી હતા. તેમનું સેન્સ ઓફ હ્યુમર ગજબનું હતું જે તેમની સફળતા માટે મહત્વનું પાસું સાબીત...
મહારાણીએ તેમના જીવનમાં અનેક વાર કેક કાપી હતી પરંતુ કોર્નેવાલમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કેક કાપવા માટે ચાકુ તૈયાર હોવા છતાં મહારાણીએ ચાકુના સ્થાને...
શાહી પેલેસમાં મહારાણી એલિઝાબેથને જગાડવા માટે સંગીતના સૂર રેલાવવા માટે રાણી પાસે અંગત બેગપાઇપર કલાકાર હતો. જે રોજ સવારે બેગ પાઇપર વગાડીને તેમને જગાડતો....
શ્રીમતી પાર્વતીબેન અને શ્રી રમણિકલાલ સોલંકીના પુત્રી શ્રીમતી સાધનાબેન કારીયાએ અંતિમ વિધિ પહેલાં પોતાની માતાને શબ્દાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’મારી જનની, જેણે મને...
ગરવી ગુજરાત અને એશિયન મીડીયા ગૃપના એક્ઝીક્યુટીવ એડિટર અને પાર્વતીબેનના સૌથી નાના પુત્ર શ્રી શૈલેષભાઇ સોલંકીએ અંતિમ વિધિ વખતે શોકંજલિ આપતાં જણાવ્યું હતું કે...
માતુશ્રી શ્રીમતી પાર્વતીબેન સોલંકીને અંતિમ ક્રિયા વખતે અશ્રુભીની આંખે અંજલિ આપતાં ગરવી ગુજરાત અને એશિયન મિડીયા ગૃપના ગૃપ મેનેજીંગ એડિટર શ્રી કલ્પેશભાઇ સોલંકીએ જણાવ્યું...
ગરવી ગુજરાતના સંસ્થાપક અને એશિયન મિડીયા ગૃપના આધારસ્તંભ શ્રીમતી પાર્વતીબેન રમણિકલાલ સોલંકીનો નશ્વર દેહ તા. 17ના શનિવારના રોજ નોર્થ વેસ્ટ લંડનના ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરીયમ...
શ્રી લોહાણા મહાજન લેસ્ટર દ્વારા શ્રીમતી નીતિબેન મહેશભાઇ ધીવાલા સેન્ટર, હિલયાર્ડ રોડ, લેસ્ટર LE4 4GG ખાતે નવરાત્રી ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે....
ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા હેરો લેઝર સેન્ટર ખાતે 26 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન રોજ રાત્રે 8 વાગ્યાથી નવરાત્રી પ્રસંગે રાસ ગરબાનું શાનદાર આયોજન...