કવિ રવીન્દ્રનાથ ટાગોરે 1903માં શોક વ્યક્ત કર્યો હતો કે ભારતનો ઇતિહાસ વિદેશીઓ દ્વારા લખાયેલ છે અને તે મુજબ ભારતીયો પોતે "ધૂળ અને તોફાન" કરતાં...
ભારતથી ચોરીને લવાયેલી કે બ્રિટીશ રાજ દરમિયાન યુકે લવાયેલી કલાકૃતિઓને જથ્થાબંધ ધોરણે પરત માંગવા માટે ભારત સરકાર પોતાનો દાવો કરે ત્યારે તેના માટે શાહી...
નવી દિલ્હી સ્થિત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દેશની બહાર ચોરીને કે અન્ય રીતે લઇ જવાયેલી કલાકૃતિઓને પરત લાવવા...
સ્કોટિશ શહેર ગ્લાસ્ગોના મ્યુઝિયમોનું સંચાલન કરતી સખાવતી સંસ્થા ગ્લાસગો લાઇફે ભારત સરકાર સાથે સાત ચોરાયેલી કલાકૃતિઓને પરત મોકલવા માટે ગયા વર્ષે કરાર પર હસ્તાક્ષર...
કોહિનૂર હીરા સહિત બ્રિટનના મ્યુઝિયમોમાં મુકવામાં આવેલી વસાહતી યુગની પ્રાચીન ભારતીય મૂર્તિઓ, શિલ્પો અને હજારો કલાકૃતિઓને પાછી મેળવવા માટે ભારત લાંબા ગાળાની રાજદ્વારી ઝુંબેશ...
બ્રિટીશ વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે યુકેની ઓચિંતી મુલાકાતે આવેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનું ઉષ્માભર્યું સ્વાગત કરી યુદ્ધગ્રસ્ત યુક્રેનને સંરક્ષણ મિસાઇલો, સશસ્ત્ર ડ્રોન તથા...
બ્રિટીશની અગ્રણી ટેલિકોમ કંપની વોડાફોને મંગળવારે જણાવ્યું હતું કે તે આગામી ત્રણ વર્ષમાં 11,000 નોકરીઓમાં ઘટાડો કરશે. નવા ચીફ એક્ઝિક્યુટિવ માર્ગેરિટા ડેલા વાલે એક...
ભરૂચ પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો બ્રિટનમાં સ્થાયી થયા છે. તાજેતરમાં સ્થાનિક એસ્ટનની કાઉન્સિલની યોજાયેલી ચૂંટણીમાં ભરૂચના વતની વિમલ ચોકસી વિજેતા બન્યાં છે. આ કાઉન્સિલમાં...
હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા 81 વર્ષના લોર્ડ નરેન્દ્ર બાબુભાઈ પટેલે કિંગ ચાર્લ્સને રાજ્યભિષેક સમારોહમાં સોવરિન રીંગ અર્પણ કરી હતી. તો 90 વર્ષીય લોર્ડ ઈન્દ્રજીત...
મેજેસ્ટીઝ કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાના રાજ્યાભિષેક અને શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે આશયે 11,500થી વધુ પોલીસ અધિકારીઓને સેન્ટ્રલ લંડનની...