' અનધર ઇન્ડિયા: ધ મેકિંગ ઓફ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ મુસ્લિમ માઇનોરીટી, 1947–77' પુસ્તક વિશ્વની સૌથી મોટી ધાર્મિક લઘુમતિની વાર્તા કહે છે. ભદ્ર અને સબલ્ટર્ન,...
અગ્રણી ઉદ્યોગપતિ અને હિન્દુજા ગ્રુપના ચેરમેન અને ચાર હિન્દુજા ભાઈઓમાં સૌથી મોટા, શ્રીચંદ પરમાનંદ હિન્દુજાનું બુધવારે સવારે લંડનમાં 87 વર્ષની વયે અવસાન થયું હતું....
હાઉસ ઓફ કોમન્સમાં યોજાયેલી ચર્ચામાં હેન્ડનના સાંસદ અને શ્રીલંકા માટેના ઓલ-પાર્ટી ગ્રુપના અધ્યક્ષ ડો. મેથ્યુ ઓફર્ડે શ્રીલંકાની આર્થિક સ્થિતિ વિશે વાત કરી અને યુકેને...
ભારતમાંથી લૂંટીને બ્રિટન લઈ જવાયેલી અમૂલ્ય કલાકૃતિઓ અને જર-ઝવેરાતમાં કોહિનૂર હીરાનો પણ સમાવેશ થાય છે જેને ભારત સરકાર પાછો મેળવવા માંગે છે. આ હીરો...
ભારત ઈસ્ટ ઈન્ડિયા કંપનીના મુસ્લિમ શત્રુ ટીપુ સુલતાનના ખજાનાની પણ શોધ કરી રહ્યું છે, જેને 1799ની ઘેરાબંધીમાં મારી નાંખી તેનો મહેલ લૂંટી લેવાયો હતો....
કવિ રવીન્દ્રનાથ ટાગોરે 1903માં શોક વ્યક્ત કર્યો હતો કે ભારતનો ઇતિહાસ વિદેશીઓ દ્વારા લખાયેલ છે અને તે મુજબ ભારતીયો પોતે "ધૂળ અને તોફાન" કરતાં...
ભારતથી ચોરીને લવાયેલી કે બ્રિટીશ રાજ દરમિયાન યુકે લવાયેલી કલાકૃતિઓને જથ્થાબંધ ધોરણે પરત માંગવા માટે ભારત સરકાર પોતાનો દાવો કરે ત્યારે તેના માટે શાહી...
નવી દિલ્હી સ્થિત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દેશની બહાર ચોરીને કે અન્ય રીતે લઇ જવાયેલી કલાકૃતિઓને પરત લાવવા...
સ્કોટિશ શહેર ગ્લાસ્ગોના મ્યુઝિયમોનું સંચાલન કરતી સખાવતી સંસ્થા ગ્લાસગો લાઇફે ભારત સરકાર સાથે સાત ચોરાયેલી કલાકૃતિઓને પરત મોકલવા માટે ગયા વર્ષે કરાર પર હસ્તાક્ષર...
કોહિનૂર હીરા સહિત બ્રિટનના મ્યુઝિયમોમાં મુકવામાં આવેલી વસાહતી યુગની પ્રાચીન ભારતીય મૂર્તિઓ, શિલ્પો અને હજારો કલાકૃતિઓને પાછી મેળવવા માટે ભારત લાંબા ગાળાની રાજદ્વારી ઝુંબેશ...