સ્વ. પ્રફુલભાઈ પટેલને પૂ. શાસ્ત્રીજી મહારાજ, પૂ. યોગીજી મહારાજ, પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને પ્ર. બ્ર. મહંત સ્વામી મહારાજના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું....
જિન્જા, યુગાન્ડાના વતની અને બ્રિટનના જાણીતા સામાજીક અગ્રણી શ્રી પ્રફુલભાઈ રાવજીભાઈ પટેલનું બુધવાર 16 ઓગસ્ટ 2023ના રોજ મુંબઈમાં 84 વર્ષની વયે અવસાન થયું છે....
કિંગ ચાર્લ્સની એક ચેરીટી સંસ્થાને દાન આપવાના બદલામાં સન્માનની ઓફર કરવામાં આવી હોવાના મીડિયા અહેવાલોની તપાસ બાદ પોલીસે તેમાં આગળ કોઈ કાર્યવાહી નહિં કરવાનું...
પૂ. મોરારી બાપુ હંમેશા પોતાના પ્રવચનો અને કથાઓમાં આંતરધર્મ સંવાદને ઉત્તેજન આપે છે અને તેને કારણે જ તેઓ હિન્દુ અને મુસ્લિમ સમુદાયમાં લોકપ્રિય છે....
‘’કેમ્બ્રિજમાં યોજાયેલી પૂ. મોરારી બાપુની રામ કથાનું આયોજન કરવા માટે યુકેનો હુંફાળો અભિગમ અને વડા પ્રધાન ખુદ તેમાં ભાગ લે તે યુકેનું ધાર્મિક સ્વતંત્રતા...
સોલિસિટર રેગ્યુલેશન ઓથોરિટી (SRA) એક્ઝીઓમ ઇન્કના અગ્રણી પ્રગ્નેશ મોઢવાડિયાને શંકાસ્પદ અપ્રમાણિકતા અને સોલિસિટરના નિયમોનો ભંગ કરવા બદલ 10 ઓગસ્ટના રોજ સસ્પેન્ડ કર્યા છે. SRAએ જણાવ્યું...
યુકેના હિન્દુ સમુદાયના સૌથી મોટા મિલન સમાન કેમ્બ્રિજની જીસસ કોલેજમાં યોજાયેલી પૂ. મોરારી બાપુની રામ કથામાં દેશના વડા પ્રધાન ઋષિ સુનકે બ્રિટિશ અને હિન્દુ...
BJP leader shot dead in public in Vapi
ઈસ્ટ મિડલેન્ડના ડર્બીના એલ્વાસ્ટનના એલ્વાસ્ટન લેન વિસ્તારમાં બ્રિટિશ પંજાબી સમુદાયમાં લોકપ્રિય થયેલી કબડ્ડી ટુર્નામેન્ટમાં ખલેલ અને હિંસક અવ્યવસ્થા કરી ગોળીબાર કરવાના બનાવમાં 24 થી...
બીટલ્સ ફેમ જ્યોર્જ હેરિસન દ્વારા 1973માં હરે કૃષ્ણ મુવમેન્ટને દાનમાં આપવામાં આવેલ આધ્યાત્મિક અભયારણ્યમાં સ્થાપવામાં આવેલ ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ મંદિરની ગયા...
યુકેના હિન્દુ સમુદાયના સૌથી મોટા મિલન સમાન કેમ્બ્રિજની જીસસ કોલેજમાં યોજાયેલી પૂ. મોરારી બાપુની રામ કથામાં દેશના વડા પ્રધાન ઋષિ સુનકે બ્રિટિશ અને હિન્દુ...