વિલ્ટશાયરના ઓક્સી ખાત રહેતા હતા અને મૂળ ગુજરાતના નડિયાદના વતની શ્રી કાંતિલાલ અને વિદ્યાબહેન દેસાઈના પુત્ર નિવૃત્ત RAF સ્ક્વોડ્રન લીડર અરુણ દેસાઈનું તા. 5...
વડા પ્રધાન ઋષિ સુનકે માચેંસ્ટરમાં તા. 4ના રોજ યોજાયેલી કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સના ભાષણ દરમિયાન વેસ્ટ મિડલેન્ડ્સથી માન્ચેસ્ટર સુધીની HS2 હાઇ-સ્પીડ રેલ લાઇનને રદ કરી...
ભારત અને યુકે ટૂંક સમયમાં બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકની નવી દિલ્હીની સંભવિત મુલાકાત પર વિચાર કરી રહ્યા છે. પરંતુ તેનો આધાર ભારત અને...
હમાસના આતંકવાદી હુમલાનો સામનો કરવા બાબતે ઇઝરાયલને યુકેનું અડગ સમર્થન આપતાં વડા પ્રધાન ઋષિ સુનકે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને રવિવારે કરેલા ફોન કોલમાં...
માન્ચેસ્ટરમાં યોજાયેલ કોન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં પક્ષને ફરીથી લોંચ કરવાનો પ્રયાસ કર્યા બાદ પણ ઋષિ સુનક પોતાની લોકપ્રિયતામાં કોઈ સકારાત્મક બાઉન્સ મેળવી શક્યા નથી. બીજી...
યુકેમાં ઇઝરાયલ સંઘર્ષ અંગે સોસ્યલ મિડીયામાં શેર કરેલા સંદેશાઓ અને ફોટો વિડીયો ફેલાવાની સંખ્યાબંધ ઘટનાઓ બાદ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યુકે...
સરકારી સલાહકાર અને "ધ બ્લૂમ રિવ્યુ"ના લેખક કોલિન બ્લૂમે એક ખાલિસ્તાની ઉગ્રવાદી ભારતના રાષ્ટ્રધ્વજને ભારતીય હાઇ કમિશનની બહાર જમીન પર ફંગોળીને તેના પર બોટલમાંથી...
શુક્રવાર, સપ્ટેમ્બર 29, 2023 ના રોજ યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આલ્બર્ટ ડ્રાઇવ વિસ્તારમાં આવેલા ગ્લાસગો ગુરુદ્વારા ગુરુ ગ્રંથ સાહિબમાં જતા...
તા. 2 ઑક્ટોબરના રોજ સોમવારે ઈન્ડિયા હાઉસની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત રહેલ ખાલિસ્તાન તરફી વ્યક્તિની ગત 19 માર્ચના રોજ ભારતીય હાઇ કમિશન પર...
સમન્વય પરિવાર લંડન દ્વારા સંસ્થાના સ્થાપક પ. પૂ. મહામંડલેશ્વર સ્વામી શ્રી સત્યમિત્રાનંદ ગિરીજીના શિષ્ય અને હિન્દુ ધર્મ આચાર્ય સભા, સમન્વય સેવા ટ્રસ્ટ, અને ભારત...