મ્યાનમારમાં શુક્રવારે બપોરે આવેલા ૭.૭ની તીવ્રતાના ભયાનક ભૂકંપ અને ૬.૮ની તીવ્રતાના આફ્ટરશોકથી ભારે તબાહી સર્જાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ...
ભારતમાં યુએસ દૂતાવાસે છેતરપિંડી સંબંધિત પ્રવૃત્તિઓને કારણે 2,000થી વધુ વિઝા અરજીઓ બુધવારે કેન્સલ કરી હતી. દૂતાવાસે "ખરાબ વ્યક્તિઓ" અથવા બોટ્સ દ્વારા નિમણૂક પ્રણાલીમાં મોટા...
ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરતાં લોકો સામે આકરી કાર્યવાહીની જોગવાઈ કરવા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ, 2025ને લોકસભાએ બુધવારે મંજૂરી આપી હતી. આ બિલની એક મહત્ત્વની...
કોંગ્રેસ નેતા અને સાંસદ શશિ થરૂરના નેતૃત્વ હેઠળની વિદેશી બાબતો માટેની સંસદીય સમિતિએ ગુરુવારે રજૂ કરેલા તેના રીપોર્ટમાં બિન નિવાસી ભારતીયઓ (એનઆરઆઇ)ને ભારતમાં આવ્યા...
યુકે અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલો આરોગ્ય અને લાઇફ સાયન્સ કરાર બંને દેશોમાં આરોગ્યસંભાળ ક્ષેત્રની નવીનતા અને સુરક્ષાના સહયોગને મજબૂત બનાવશે, એમ તા. 24ના...
ટીમવર્ક આર્ટ્સ દ્વારા કામિની અને વિંડી બંગા ફાઉન્ડેશન પ્રસ્તુત વોઇસીસ ઓફ ફેઇથ કાર્યક્રમનું આયોજન લંડનના બાર્બિકન સેન્ટરમાં 28 થી 30 માર્ચ, 2025 દરમિયાન કરવામાં...
ભારતની જાસૂસી એજન્સી રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) વિદેશમાં હત્યાઓ કરાવતી હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવો જોઇએ અને ભારતમાં લઘુમતીની હાલત ચિંતાજનક છે તેવો...
સ્ત્રીઓને પોતાના સ્વાસ્થ્યને પ્રથમ સ્થાન આપીને બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે પોતાના સ્તનની તપાસ કરાવવા એપોઇન્ટમેન્ટમાં હાજરી આપવા અનુરોધ કરાયો છે. સ્તન કેન્સર એ યુકેમાં સૌથી...
સ્ટાર એકેડેમીના સીઇઓ સર હમીદ પટેલને ઓફસ્ટેડના બોર્ડના વચગાળાના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા બાદ તેઓ યુકેની શિક્ષણ સંસ્થાઓનું ઇસ્લામિકરણ કરશે એવી અફવાઓને સરકારે રદીયો...
બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજના દરને 4.5% પર સ્થિર રાખ્યા છે. બેન્કના ગવર્નર એન્ડ્રુ બેઈલીએ કહ્યું હતું કે "હાલમાં ઘણી અનિશ્ચિતતા છે, પરંતુ વ્યાજનો દર...