જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર ચીન-પાકિસ્તાનને બુધવારે સંયુક્ત રાષ્ટ્રમાં એક વખત ફરી નિષ્ફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં ચીન-પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર સમર્થન મેળવવામાં અસફળ...
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર બનનાર મંદિરની ડિઝાઈન નક્કી કરવા માટે આજે બેઠક યોજાશે. યુપીમાંથી પણ કેટલાક વિભાગોમાંથી કેટલાક અધિકારીઓ દિલ્હી જશે. મંદિરની ડિઝાઈન નક્કી...
કેરળ સરકાર નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. સરકારનું તર્ક છે કે આ કાયદો બંધારણના અનુચ્છેદ 14,21 અને 25નું ઉલ્લંઘન કરે છે....
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાન પલ્ટા સાથે ભરશિયાળે માવઠા થયા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આવતા દિવસોમાં ઉતર ભારતના ભાગોમાં હજુ વધુ હિમવર્ષા અને વરસાદ થવાની આગાહી...
સુપ્રીમ કોર્ટે સાઈરસ મિસ્ત્રીને તાતા ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. દેશના દિગ્ગજ બિઝનેસ ગ્રુપ માટે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની...
તાજેતરમાં જ બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણ જેએનયૂમાં વિરોધ કરનારા વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે પહોંચી હતી. આ મામલે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાનીએ...
જમ્મુ-કાશ્મીરમાં લગાવાયેલા ઈન્ટરનેટના પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ રમન્નાએ ઓર્ડરમાં કહ્યું કે ઈન્ટરનેટની સ્વતંત્રતા આજના સમયમાં ખૂબ જ...
દિલ્હીમાં ત્રાસવાદી સંગઠન આઈએસના મોડ્યુલનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. ત્રણેય કથિત રીતે આતંકવાદી હોવાનું જણાવવામાં...
જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ જાણવા આજે 16 વિદેશી ડિપ્લોમેટનું ગ્રૂપ 2 દિવસના પ્રવાસે જવાના છે. તેમાં લેટિન અમેરિકા અને આફ્રિકાના પ્રતિનિધિઓ પણ સામેલ થવાના છે....
નાગરિકતા સંશોધન કાયદા(CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રર(NRC)ના વિરોધમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ ગુરુવારે ગાંધી શાંતિ યાત્રા શરૂ કરી હતી. 3000 કિમીની આ યાત્રા...