નાગરિકતા સંશોધન કાયદા(CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રર(NRC)ના વિરોધમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ ગુરુવારે ગાંધી શાંતિ યાત્રા શરૂ કરી હતી. 3000 કિમીની આ યાત્રા...
દસ મજુર મંડળો ઉપરાંત કેન્દ્રીય કર્મચારી સંગઠનો- વિદ્યાર્થી તથા ખેડુત સંગઠનો દ્વારા અપાયેલા હડતાળના એલાનને જોરદાર પ્રતિસાદ સાંપડયો છે. બેંકો, વીમા કંપનીઓ, કેન્દ સરકારની...
જવાહરલાલ નહેરુ યુનિ.માં રવિવારે સાંજે થયેલી હિંસાના મુદે દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં ચાર એફઆઈઆર નોંધી છે અને તેમાં યુનિ. છાત્ર સંઘના અધ્યક્ષ આઈશી ઘોષનું...
દિલ્હીમાં વર્ષ 2012ના બહુચર્ચિત ગેંગરેપ કેસના મુખ્ય 4 દોષિઓને ફાંસીની સજાની જાહેરાત કોર્ટે કરી છે. પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ચારે દોષિઓ માટે આજે સજાની...
ભારત અને સ્વિત્ઝર્લેન્ડનાં ટેક્સ અધિકારીઓએ એવા ટ્રસ્ટોની ઓળખ કરી છે કે જે કરચોરીનાં સુરક્ષીત આશ્રય સ્થાનવાળા દેશોમાં સ્થિત એકમોની જાળ પાથરીને ગેરકાયદેસર નાણા છુપાવે...
નાણાકીય વર્ષ 2014-15 દરમિયાન 1038 કરોડ રૂપિયાનું કાળું નાણું હોંગકોંગમાં મોકલવા બદલ સીબીઆઇએ 51 એકમો સામે કેસ દાખલ કર્યો છે તેમ સીબીઆઇના અધિકારીઓએ જણાવ્યું...
કેન્દ્રના વાહનવ્યવહાર મંત્ર્યાલયે રાજ્ય સરકારોને એવી ચેતવણી આપી હતી કે ટ્રાફિકના નવા કાયદામાં કોઇ પણ પ્રકારની છૂટછાટ આપશો તો તમારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં...
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં કેટલાક અસામાજીક તત્વો દ્વારા માસ્ક પહેરીને વિદ્યાર્થીઓ પર કરાયેલા હુમલાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. મુંબઈમાં મંગળવારે સવારે ગેટવે...
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી છે કે જો માતા-પિતાનું નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)માં છે તો તેમના બાળકોને આસામમાં ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં...
દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકો પાસે કામના આધારે વોટ માંગ્યા છે. કેજરીવાલનું કહેવું છે કે જો અમે કામ કર્યું...