મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળો સતત ફેલાઈ રહ્યો છે. દિનપ્રતિદિન દરદીઓની તેમ જ મૃતકોની સંખ્યામાં વધારો થાય છે. છતાં મહારાષ્ટ્ર સરકાર કહે છે કે ડરવાની જરૃર...
ભારતમાં અત્યાર સુધી 5 લાખ 49 હજાર 197 કોરોના કેસ આવી ચુક્યા છે. જેમાં અડધાથી વધુ એટલે કે 3.21 લાખ દર્દી સાજા થઈ ચુક્યા...
દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો આતંક ઘટવાનું નામ જ નથી લઈ રહ્યો. બે મહિનાના સખત લોકડાઉન બાદ લોકડાઉન 5માં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો...
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે હાલમાં વિશ્વ રોગચાળા અને ખોટા સમાચારોના દ્વિપક્ષી હુમલા સામે લડી રહ્યું છે. આજે આપણે બદલાવના મોડ પર...
આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ 15 જુલાઈ સુધી જળવાઈ રહેશે. DGCA દ્વારા શુક્રવારે ઈન્ટરનેશનલ એર ટ્રાવેલ સસ્પેન્ડ રાખવા અંગે જાણકારી આપી હતી....
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ચીન સાથેની આપણી સરહદ પર સુરક્ષાના મામલે પોતાના હાથ અધ્ધર કરી શકે નહીં અને વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ...
દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે તેને ધ્યાનમાં રાખતા સમસ્ત નિયમિત મેલ એક્સપ્રેસ અને પેસેન્જર સેવાઓ સાથે જ લોકલ ટ્રેનો 12 ઓગસ્ટ...
દેશમાં કોરોના હવે વિસ્ફોટક ગતિએ આગળ વધવા લાગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ભા૨તમાં કોરોનાના પોઝીટીવ કેસ 17000ની નજીક પહોંચ્યા હોય તેવી આ...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ 17,296 નવા કેસ સામે આવ્યા છે અને 407 લોકોના મોત થઈ ગયા છે. આ સાથે જ દેશમાં...
દેશના અલગ અલગ ભાગોમાં ગુરૂવારે વાવાઝોડાંની સાથે વરસાદે ભારે તારાજી સર્જી છે. વરસાદને પગલે વાવાઝોડું ત્રાટકતાં ગુરૂવારે બિહાર અને ઉત્તર પ્રદેશના અનેક ભાગમાં વીજળી...