દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસી નેતા મનમોહન સિંહને દિલ્હી ખાતે આવેલી એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને રાતે 8:45...
ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધુને વધુ વકરી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં રેકર્ડ બ્રેક 4000થી વધુ નવા કેસ નોંધાયા છે. 24...
આખી દુનિયામાં કોરોનાના કહેર વચ્ચે ભારતમાં પણ કોરોનાનો ફેલાવો થઈ તો રહ્યો છે પણ સરકારના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનનુ કહેવુ છે કે, ભારતમાં અમેરિકા અને...
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 59 હજારને પાર પહોંચી છે. જેમાંથી 1981 દર્દીના મોત નીપજ્યા છે જ્યારે 17847 કોરોના દર્દી સાજા થઈ ગયા છે. સ્વાસ્થ્ય...
ભારત સરકારે વિદેશી નાગરિકોને આપેલા તમામ વીસા (કેટલીક કેટેગરી સિવાયના)ને લોકડાઉનમાં ભારતથી ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સંચાલન બંધ રહે ત્યાં સુધી રદ્ કર્યા છે. બુધવારે વોશિંગ્ટનમાં...
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં માલગાડીની લપેટમાં આવવાથી કેટલાક પ્રવાસી મજૂરોના મૃત્યુ પર દુઃખ જાહેર કરતા કહ્યું છે કે, રાષ્ટ્રનું નિર્માણ કરનાર...
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 56,523એ પહોંચી ગઈ છે. શુક્રવારે આંધ્રપ્રદેશમાં 87, રાજસ્થાન અને ઓરિસ્સામાં 26-26 જ્યારે બિહારમાં 6દર્દી મળ્યા છે. આ મહિનાના પહેલા સપ્તાહમાં...
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ વિશાખાપટ્ટનમમાં ગુરુવારે થયેલી ગેસ ગળતરની ઘટનામાં કેન્દ્ર, એલજી પોલીમર્સ ઈન્ડિયા પ્રા., કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ અન્યને શુક્રવારે નોટિસ ફટાકરી...
અમેરિકામાંથી ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે શનિવારથી સાત નોન શિડયુલ્ડ સ્પેશિયલ ફલાઇટ શરૃ થશે તેમ ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે...
કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ વ્યાપેલી છે જેથી લોકોને તેઓ જ્યાં છે ત્યાં જ રોકાઈ રહેવા ફરજ પડી છે. જો કે, લોકડાઉનના કારણે...