દેશભરમાં માં હાલ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ગૃહપ્રધાન...
શુક્રવારે ભારતમાં સૌથી વધુ 10 હજાર 376 કેસ આ રાજ્યમાં આવ્યા હતા. ત્યારપછી મહારાષ્ટ્રમાં 10 હજાર 320 દર્દી સામે આવ્યા હતા. આ સાથે આંધ્રપ્રદેશ...
બેંકો બાદ સરકારી ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ની એનપીએમાં પણ જંગી વધારો થયો છે. 2019-20માં એનપીએ 8.17 ટકાનો વધારો થયો છે....
નશાની સમસ્યાને કારણે લાંબા સમયથી ઝઝૂમી રહેલા પંજાબમાં ઝેરી દારૂ પીવાને કારણે 21 લોકોના મોત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, પંજાબના ત્રણ જિલ્લા...
ભારતમાં કોરોનાની સ્થિતિવધુ ને વધુ વકરી રહી છે. દેશમાં ગુરૂવારે કોરોનાથી વધુ 794 દર્દીઓનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 35,744 થયો હતો. આ સાથે ભારત...
ભારતમાં કોરોના મહામારી શરૂ થયાના આટલા મહિના પછી પણ કેસો ઘટનાવું નામ નથી લઈ રહ્યા. દેશમાં પહેલી વખત એક જ દિવસમાં કોરોનાના 55078 નવા...
અયોધ્યામાં 5 ઓગસ્ટે ભૂમિ પૂજનને લઈને તૈયારીઓ વચ્ચે હડકંપ મચી ગયો છે. અહીં પર રામલલાના એક પુજારી સહિત સુરક્ષામાં લાગેલા એક ડઝનથી વધુ પોલીસકર્મિઓ...
ભારતમાં પહેલી વખત એક જ દિવસમાં કોરોનાના 52123 નવા કેસ નોંધાતા કુલ આંકડો ભયજનક સપાટીની નજીક જઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે...
મણિપુરમાં સેનાના જવાનો પર હુમલો કરાયો છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે 6 જવાન ઘાયલ થઈ ગયા છે. ઘટના બુધવારે...
ભારતીય વાયુ સેનાની શક્તિમાં આજે ભારે મોટો વધારો થયો છે. ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ પાંચેય રાફેલ ફાઈટર વિમાને આજે ભારતીય જમીન પર ઉતરાણ કર્યું...