ભારતમાં થોડા સમયથી કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં નવી કર વ્યવસ્થાનો પ્રારંભ કરાવતા એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. પીએમ મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મને...
અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણ માટેના ભૂમિપૂજનની ઐતિહાસિક ઉજવણી યુકેમાં બુધવાર તા. 5ના રોજ વિવિધ મંદિરો અને સંસ્થાઓ દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી.
બુધવાર તા....
ઉર્દૂ ને હિંદીના વિખ્યાત શાયર રાહત ઇન્દોરીનું મંગળવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. 10 ઓગષ્ટ એટલે કે સોમવારે તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યાની...
સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપી ઠરાવ્યું છે કે પૈતૃક સંપતિમાં પુત્રીઓનો પણ સમાન હિસ્સો માન્યો છે. જસ્ટીસ કરુણ મિશ્રાની બેંચે ચુકાદામાં જણાવ્યું હતું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિ વચ્ચે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. મોદીએ 10 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મુલાકાત કરીને વર્ચ્યુઅલ...
બરાબર ૪૯૨ વર્ષ બાદ અયોધ્યામાં નવો ઇતિહાસ લખાયો છે. સને ૧૫૨૮માં રામ મંદિરને તોડી બાબરી મસ્જિદ ઉભી કરી દેવામાં આવી હતી. આઝાદી બાદ લાંબા...
રાજસ્થાન રાજકારણનો ગરમાયેલ માહોલ શાંત થતો દેખાઈ રહ્યો છે કારણ કે, સચિન પાયલટ ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને હવે કોંગ્રેસને સત્તા ગુમાવવાનો ડર...
ભારતમાં કોરોનાના 15.74 લાખ દર્દી સાજા થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું. દેશમાં કુલ કેસ 22.61 છે અને એમાંથી 15 લાખ કરતાં વધુ...
સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીની દેવાળિયા કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને એરસેલ દ્વારા સ્પેક્ટ્રમ વેચવા મામલે સરકારને સવાલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો...