ભારતમાં રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને વેક્સીન લગાવવવાની મંગળવારે મંજૂરી આપવામાં આવી હતી. ભારત સરકારના...
ભારતમાં મંગળવારે સતત ચોથા દિવસે કોરોનાના નવા કેસની સંખ્યા 40,000થી વધુ રહી હતી અને દૈનિક મૃત્યુઆંક 200ની નજીક પહોંચી ગયો હતો. ભારતમાં નવા કેસની...
ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે બિનનિવાસી ભારતીય (NRI) પોતાની પત્નીને તરછોડી દે અને દહેજ માટે પરેશાન કરે તો તેમની ફરજિયાત ધરપકડ કરવાની...
ભારતના આરોગ્ય મંત્રાલયે એસ્ટ્રેઝેનેકાની કોરોના વેક્સિનનો બીજો ડોઝ હાલના ચારથી છ સપ્તાહની જગ્યાએ છથી આઠ સપ્તાહમાં આપવા માટે રાજ્યોને સોમવારે સૂચના આપી હતી. ભારતમાં...
કોરોનાના કેસોમાં વધારાને પગલે રાજસ્થાનના 8 શહેરોમાં 22 માર્ચથી નાઈટ કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા રાજ્યોમાંથી આવતા મુસાફરોએ 72 કલાકની અંદર કરવામાં...
ભારતમાં કોરોના વાઇરસના નવા 46,951 કેસ સાથે બે દિવસમાં 90,797 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાથી નવા 212 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને...
ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા 43,846 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા...
Corona epidemic
બ્રિટન, યુરોપ, મધ્યપૂર્વ, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલના આંતરરાષ્ટ્રીય મુસાફરોએ કોરોનાની વેક્સીન લીધી હશે તો તેમને મુંબઈમાં આગમન સમયે એક સપ્તાહના ફરજિયાત ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટાઇલમાં રહેવું...
કોરોનાના કેસોમાં વધારાને પગલે મધ્યપ્રદેશના ભોપાલ, ઇન્દોર અને જબલપુરમાં સરકારે વધુ આદેશ ન કરવામાં આવે ત્યાં સુધી દર રવિવારે લોકડાઉનની 19 માર્ચે જાહેરાત કરી...
ભારતમાં એર ટિકિટમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સિવિલ એવિએશન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વીટર દ્વારા જાહેરાત કરી છે કે, એર ટિકિટના લોઅર બેન્ડમાં...