વિદેશ પ્રધાન એસ જયશંકરે પહેલીવાર ભારત-ચીન તનાવ અંગે બોલતાં સ્વીકાર્યું હતું કે લદ્દાખ સરહદ પર પરિસ્થિતિ ગંભીર હતી. 1962 પછી અને ખાસ તો છેલ્લાં...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોનાની રસી દેશમાં લોકોને સરળતાથી મળી રહે તેના માટે સરકારને રણનીતિ ઘડવા ફરી દબાણ કર્યું છે. કોંગ્રેસના સાંસદે કેન્દ્ર સરકાર...
ભારતમાં રેકોર્ડ બ્રેક છેલ્લા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ...
કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બહાર પાડેલા નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ (એસઓપી) હેઠળ ભારત જે દેશો સાથે એર ટ્રાન્સપોર્ટ બબલ સમજૂતિ ધરાવતું હોય તે દેશોમાંથી આવતાં...
ભારતમાં કોરોના વાઇરસના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 53669 કેસ સામે આવ્યા છે. જે સાથે જ કુલ...
મોદી સરકારે ગુરુવારે, 20 ઓગસ્ટે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ના પરિણામોની જાહેરાત કરી હતી, જેમાં ફરી એક વખત ઈન્દોરે બાજી મારી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર...
સોમવારે, 24 ઓગસ્ટે શ્રીમતી સોનિયા ગાંધીના અધ્યક્ષપદે કોંગ્રેસ વર્કિંગ કમિટીની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. સાત કલાક સુધી ચાલેલી બેઠક પછી સોનિયા ગાંધીને જ પ્રમુખ...
સોમવારે યોજાનારી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકના થોડા સમય પહેલા જ મધ્ય પ્રદેશના બંને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહે સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવવાની વાત...
તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ બ્રિટનના 65% માઇનોરીટી અથનીક લોકો માને છે કે પોલીસ અને ક્રિમીનલ જસ્ટીસ સીસ્ટમ તેમની સામે પક્ષપાતી વલણ ધરાવે છે. ...