કોરોના કેસોમાં વધારાને પગલે દિલ્હીની કેજરીવાલ સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં 30 એપ્રિલ સુધી નાઈટ કરફ્યૂ લાગુ કરવાનો મંગળવારે નિર્ણય કર્યો હતો. તેનાથી દિલ્હીમાં રાતના 10:00...
ફ્રાન્સની એક ન્યૂઝ વેબસાઈટ, મીડિયા-પાર્ટે ફરી એકવાર રાફેલ યુદ્ધ વિમાનોના સોદામાં એક ભારતીય વચેટિયાને કટકી ચૂકવાયાના અહેવાલો આપ્યા છે. આ અહેવાલમાં કેટલાક અન્ય સવાલો...
ભારતમાં સોમવારે કોરોના વાઇરસના અત્યાર સુધીના સૌ વધુ 1,03,558 નવા કેસ નોંધાયા હતા. આની સાથે દૈનિક એક લાખ કરતાં વધુ નવા કેસ નોંધાયા હોય...
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાની બોર્ડર પર નક્સવાદીઓના હુમલામાં ઓછામાં ઓછા 22 સુરક્ષા જવાનો શહીદ થયા હતા, એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું....
મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં અસાધારણ વધારાને પગલે રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારને કડક પગલાં ભરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્ર સરકારે રવિવારે મળેલી કેબિનેટ બેઠકમાં વીકેન્ડ લોકડાઉનનો...
ભારતમાં કોરોના વાઇરસ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દેશમાં રવિવારે કોરોના વાઇરસના નવા 93,249 કેસ નોંધાયા હતા, જે 19 સપ્ટેમ્બર પછીના સૌથી...
ભારતમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ કવાયત અંતર્ગત એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે રસીના ડોઝ આપવાનું સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. શુક્રવારે દેશમાં...
ભારતમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, કેરળ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં દૈનિક ધોરણે નોંધાતા કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં...
200 વર્ષ પહેલાં, ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના મંદિરોની જમીનો અને આવક પર કબ્જો જમાવવા મંદિરો પર નિયંત્રણ મેળવવાની નીતિ લાગુ કરેલી નીતિનું પાલન કમનસીબે...
પ્રેસિડેન્ટ બાઇડેને ટ્રમ્પશાસનમાં લદાયેલો એચ-1બી વીઝા સહિત વિદેશી કર્મચારીઓ માટેનો વીઝા પ્રતિબંધ ઉઠાવી લેતાં હજારો ભારતીય આઇટી કર્મચારીઓને રાહત થશે. કોરોનાના રોગચાળા અને લોકડાઉન...

















