ભારતમાં કોરોના મહામારીના પ્રકોપમાં ફરી વધારાને પગલે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત અને પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા મહત્ત્વના રાજ્યોમાં વિવિધ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના...
ભારતમાં ગુરુવારે કોરોના વાઇરસના નવા 35,871 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 102 દિવસમાં સૌથી વધુ છે. કોરોનાથી નવા 172 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક...
ભારતમાં કોરોનાના પ્રકોપમાં ફરી વધારાની વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બુધવારે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરીને જણાવ્યું હતું કે કોરોનાની...
હિમાચલપ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું બુધવારે શંકાસ્પદ મોત થયું હતું. દિલ્હીમાં સાંસદના નિવાસસ્થાન તેમની પંખે લટકતી લાશ મળી આવી હતી....
ભારતમાં કોરોના વાઇરસના બુધવારે 28,903 નવા કેસ નોંધાયા હતા, જે ચાલુ વર્ષે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. એક દિવસમાં 188 લોકોના મોત...
કોરોનાના કેસોમાં જંગી વધારાને પગલે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્કૂલોના શિક્ષકો, સ્ટાફને વધુ આદેશ ન મળે ત્યાં સુધી બુધવાર, 17 માર્ચથી વર્ક ફ્રોમ હોમનો આદેશ...
કોરોનાના કેસમાં ફરી વધારાને પગલે મધ્યપ્રદેશ સરકારે રાજધાની ભોપાલ અને ઇન્દોરમાં 17 માર્ચથી અનિશ્ચિત મુદત માટે નાઇટ કર્ફ્યુ લાદવાનો મંગળવારે નિર્ણય કર્યો કર્યો હતો....
વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી એપ્રિલ મહિનાના અંતે ભારતની મુલાકાતે જવાના છે અને તે મુલાકાતનો હેતુ બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી અલગ થયા પછીના સંજોગોમાં વ્યૂહાત્મક રીતે...
દિલ્હીના બહુચર્ચિત બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે સોમવારે આરોપી આરિજ ખાનને ફાંસીની સજા અને રૂ.11 લાખ દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે આ...
પંજાબના અમૃતસરમાં કોઇ પણ સમારંભમાં હાજરી આપવા માટે કોવિડ-19 નેગેટિવ ટેસ્ટ અથવા વેક્સીનેશનના પ્રુફને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કોરોના વાઇરસના ફેલાવાને અંકુશમાં લેવા માટે...