ભારતમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ કવાયત અંતર્ગત એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે રસીના ડોઝ આપવાનું સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. શુક્રવારે દેશમાં...
ભારતમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, કેરળ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં દૈનિક ધોરણે નોંધાતા કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં...
200 વર્ષ પહેલાં, ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના મંદિરોની જમીનો અને આવક પર કબ્જો જમાવવા મંદિરો પર નિયંત્રણ મેળવવાની નીતિ લાગુ કરેલી નીતિનું પાલન કમનસીબે...
પ્રેસિડેન્ટ બાઇડેને ટ્રમ્પશાસનમાં લદાયેલો એચ-1બી વીઝા સહિત વિદેશી કર્મચારીઓ માટેનો વીઝા પ્રતિબંધ ઉઠાવી લેતાં હજારો ભારતીય આઇટી કર્મચારીઓને રાહત થશે. કોરોનાના રોગચાળા અને લોકડાઉન...
મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષના માર્ચમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં 6,51,513નો વધારો થયો હતો, જે અગાઉના પાંચ મહિનામાં નોંધાયેલા કુલ કેસના 88.23 ટકા કેસ થાય છે,...
ભારતમાં એક દિવસમાં કોરોના વાઇરસના નવા 72,330 કેસ નોંધાયા હતા, જે 11 ઓક્ટોબર 2020 પછી સૌથી વધુ દૈનિક કેસ છે. કોરોનાથી 459 લોકોન મોત...
પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે બુધવારે ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત પરના 19 મહિના જૂના પ્રતિબંધને ઉઠાવી લીધો હતો. પાકિસ્તાનની કેબિનેટની આર્થિક સમન્વય સમિતિએ ભારત...
દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસના વિક્રમજનક નવા કેસને કારણે ગુજરાત સરકારે બીજા રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરો માટે પહેલી એપ્રિલ 2021થી કોરોનાનો RT-PCR નેગેટિવ રિપોર્ટ...
ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના નવા 53,480 નવા કેસ નોંધાયા હતા અને 354 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 1,21,49,335 થયા...
ભારતમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે મંગળવારે (30 એપ્રિલ) જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાઈરસના રોગચાળાની સ્થિતિ છેલ્લા થોડા દિવસોથી રોજેરોજ વધુ ને વધુ કથળી...

















