અમેરિકાએ તેના નાગરિકોને ભારતનો પ્રવાસ ટાળવાની સલાહ આપી છે. ભારતમાં કોવિડ-19ના ખૂબ ઊંચા પ્રમાણને કારણે સંપૂર્ણ વેક્સીન લીધી હોય તેવા નાગરિકોને પણ ભારત ન...
ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરથી હાહાકાર મચી ગયો છે. દેશમાં 15 એપ્રિલ પછીથી સતત છ દિવસ માટે કોરોનાના બે લાખથી વધુ નવા કેસ નોંધાયા...
ભારતમાં કોરોના વાઇરસના કેસોના વિસ્ફોટ પગલે બ્રિટનને શુક્રવારથી ભારત પર ટ્રાવેલના સૌથી આકરા નિયંત્રણો મૂકવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન બોરિસ જોન્સને નવી દિલ્હીની મુલાકાત...
ભારતમાં પહેલી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંખ્યાબંધ બેઠકો યોજ્યા બાદ કેન્દ્ર સરકારે સોમવારે...
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘને કોરોના ચેપ લાગ્યો છે. તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, રાહતની વાત છે કે પૂર્વ...
ઇન્ડિયન રેલવે દેશભરમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન સિલિન્ડર્સના પરિવહન માટે ‘ઓક્સિજન એક્સપ્રેસ’ ટ્રેનો દોડાવશે. કોરોના મહામારીમાં ઓક્સિજનની ઊંચી જરૂરિયાતને પહોંચી વળવા માટે આ...
કોરોના વાઇરસના કેસોમાં જંગી ઉછાળાથી મહારાષ્ટ્રે દિલ્હી અને ગુજરાત સહિત છ રાજ્યોને સેન્સિટિવ ઓરિજિન સ્ટેટ જાહેર કર્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કુંતેએ રવિવારે...
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવાર, 19 એપ્રિલ 2021ના રાત્રીના 10 વાગ્યાથી આગામી સોમવારના સવારના પાંચ વાગ્યા સુધી છ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. કોરોના...
ભારતમાં કોરોના વાઇરસના એક દિવસમાં વિક્રમજનક 2,73,810 નવા કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા સોમવારે 1.50 કરોડને વટાવી ગઈ હતી. દેશમાં છેલ્લાં 15 દિવસમાં...
ભારતમાં કોરોના મહામારી નિરંકુશ બની છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સ્પષ્ટતા કરી હતી કે દેશમાં લોકડાઉન લગાવવામાં ઉતાવળ કરવામાં નહીં આવે અને અત્યારે...

















