કોરોનાથી સૌથી અસરગ્રસ્ત રાજ્યોમાંમાં સામેલ કર્ણાટકમાં 27 એપ્રિલ સાંજે છ વાગ્યાથી 14 દિવસનું જડબેસલાક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. કોરોનાના સતત વધતા કેસો વચ્ચે...
ભારત સરકારે દેશમાં સરકારી હોસ્પિટલોમાં ૫૫૧ પ્રેશર સ્વિંગ એડ્સોર્પ્શન (પીએસએ) મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. દેશમાં કોરોનાવાઇરસના ઝડપથી ફેલાઇ રહેલા...
બનારસ ઘરાનાની સુપ્રિદ્ધ રાજન સાજનની જોડી પૈકીના મોટાભાઇ પં. રાજન મિશ્રનુ રવિવારે, 25 એપ્રિલે દિલ્હીમાં કોરોનાના કારણે નિધન થયું હતું. પંડિત રાજન મિશ્રને દિલ્હીની...
ભારતમાં સોમવારે કોરોના વાઇરસના સતત પાંચમાં દિવસે ત્રણ લાખથી વધુ દૈનિક કેસ નોંધાયા હતા અને 2,812 લોકોના મોત થયા હતા. દેશમાં હોસ્પિટલ બેડ, ઓક્સિજન,...
ભારતમાં કોરોના વાઇરસની ગંભીર સ્થિતિને પગલે જર્મની, ઇટલી, કુવૈત અને ઇરાને પણ ભારતમાંથી ટ્રાવેલ પર નિયંત્રણો મૂક્યો છે. ઇટલીના આરોગ્ય પ્રધાન રોબર્ટો સ્પેરન્ઝાએ ટ્વીટર...
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેન પર ભારતને મદદ કરવાનું દબાણ વધી રહ્યું છે. અમેરિકન સાંસદો, ભારતીય મૂળના અમેરિકન નાગરિકો પછી હવે યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે...
કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને ભારતની રાજધાનીમાં એક અઠવાડિયા માટે લોકડાઉન વધારવાની રવિવારે જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ અંગેની જાહેરાત કરતા...
ભારત કોરોના નિરંકુશ બન્યો છે અને સતત ચોથા દિવસે દૈનિક ધોરણે વિશ્વમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા. કોરોનાને કારણે દેશમાં એક દિવસમાં વિક્રમજનક...
નવી દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે અને હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનની પણ ગંભીર અછત છે. દિલ્હીની જયપુર ગોલ્ડન...
એક અમેરિકન યુનિવર્સિટીએ તેના અધ્યયનમાં દાવો કર્યો છે કે, ભારતમાં મે મહિનાના 15 મે સુધીમાં કોરોના સંક્રમણ ગંભીર સ્થિતિએ હશે. આ સમય દરમિયાન દૈનિક...