છેલ્લાં છ દિવસથી કોરોનાના ત્રણ લાખથી વધુ કેસ અને દૈનિક 2,500થી વધુના મોત સાથે ભારત કોરોના મહામારીના ભરડામાં સપડાયું છે. દર્દીઓની સંખ્યામાં આવેલા એકદમ...
ભારતમાં કોરોના મહામારીએ રોદ્ર સ્વરૂપ ધારણા કરતા વિશ્વના સંખ્યાબંધ દેશોએ ભારત પર ટ્રાવેલ નિયંત્રણો લાદ્યા હતા. બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, યુએઇ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા,...
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન અને વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે મહાવીર જયંતીના પ્રસંગે જૈન સમુદાયને શુભકામના આપી હતી અને જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના દિવ્ય...
ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ અને માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નંડેલાએ કોરોનાની કટોકટીમાં ભારતને મદદ કરવાની જાહેરાત કરી છે. માઇક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઇઓ નંડેલાએ જણાવ્યું હતું...
કોરોનાની કટોકટી વચ્ચે ભારતને સપોર્ટ કરવા માટે યુએઇમાં બુર્જ ખલિફા સહિતની જાણીતી ઇમારતોમાં ભારતીય ધ્વજના કલર સાથે રોશની કરવામાં આવી હતી. રવિવારે ભારતીય એમ્બેસી...
કોરોનાથી સૌથી અસરગ્રસ્ત રાજ્યોમાંમાં સામેલ કર્ણાટકમાં 27 એપ્રિલ સાંજે છ વાગ્યાથી 14 દિવસનું જડબેસલાક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. કોરોનાના સતત વધતા કેસો વચ્ચે...
ભારત સરકારે દેશમાં સરકારી હોસ્પિટલોમાં ૫૫૧ પ્રેશર સ્વિંગ એડ્સોર્પ્શન (પીએસએ) મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. દેશમાં કોરોનાવાઇરસના ઝડપથી ફેલાઇ રહેલા...
બનારસ ઘરાનાની સુપ્રિદ્ધ રાજન સાજનની જોડી પૈકીના મોટાભાઇ પં. રાજન મિશ્રનુ રવિવારે, 25 એપ્રિલે દિલ્હીમાં કોરોનાના કારણે નિધન થયું હતું. પંડિત રાજન મિશ્રને દિલ્હીની...
ભારતમાં સોમવારે કોરોના વાઇરસના સતત પાંચમાં દિવસે ત્રણ લાખથી વધુ દૈનિક કેસ નોંધાયા હતા અને 2,812 લોકોના મોત થયા હતા. દેશમાં હોસ્પિટલ બેડ, ઓક્સિજન,...
ભારતમાં કોરોના વાઇરસની ગંભીર સ્થિતિને પગલે જર્મની, ઇટલી, કુવૈત અને ઇરાને પણ ભારતમાંથી ટ્રાવેલ પર નિયંત્રણો મૂક્યો છે. ઇટલીના આરોગ્ય પ્રધાન રોબર્ટો સ્પેરન્ઝાએ ટ્વીટર...