સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીની દેવાળિયા કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને એરસેલ દ્વારા સ્પેક્ટ્રમ વેચવા મામલે સરકારને સવાલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો...
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી. પ્રણવ મુખરજીએ ટ્વિટ કરીને કહ્યું કે...
નેપાળે અગાઉ ભગવાન રામને પોતાના ગણાવ્યા હતા ત્યારે હવે વિશ્વપ્રસીદ્ધ ગૌતમ બુદ્ધને પણ નેપાળે પોતાના ગણાવીને વધુ એક વિવાદ છેડયો છે. આ પહેલા ભારતના...
વિશ્વના દેશોમાં 24 કલાકમાં કોરોના વાઇરસના કેસો સામે આવી રહ્યા છે તેમાં ભારત ટોચના સૃથાને પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં વધુ 63623...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ થયા છે. અમેરિકાની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ લીડર અપ્રુવલ...
દુબઈથી આવી રહેલી ફ્લાઇટ IX-1344નું વિમાન કાલિકટ (કોઝિકોડ) એરપોર્ટ પર તા. 7ના રોજ સ્થાનિક સમય મુજબ બપોરના 2-30 કલાકે ભારે વરસાદ વચ્ચે લેન્ડીંગ વખતે...
ભારતમાં કોરોનાની સ્થિતિ ગંભીરથી અતિ ગંભીર બની રહી છે. દેશમાં ગુરૂવારે 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ નવા 61,669 કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના...
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 56 હજારથી વધારે કેસ નોંધાયા છે અને 904 લોકોના મોત થઈ...
મુંબઈમાં મનમૂકી વરસી રહેલા મેઘરાજા આજે સળંગ બીજો દિવસ પણ મૂશળધાર વરસ્યો હતો. મુંબઈમાં બુધવારે લગભગ ૧૦ ઇંચ વરસાદ વરસ્યો હતો. શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં...
સદીઓના ઇંતેઝારનો અંતઃ વડાપ્રધાન મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો
સદીઓનાં લાંબા ઇંતઝાર બાદ અયોધ્યા રામજન્મભૂમિ રામ મંદિરનાં નિર્માણ માટે સજ્જ બન્યું છે. 5 ઑગષ્ટ, બુધવારનાં રોજ...