ભારતમાં લોકડાઉન ધીમેધીમે હળવું થઈ રહ્યું છે પણ એરલાઇન સહિત પ્રવાસ ઉદ્યોગે ‘અચ્છે દિન’ માટે હજુ રાહ જોવી પડશે એવો સંકેત છે. એક સરવેની...
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બાન્દ્રાના કલાનગર સ્થિત નિવાસસ્થાન ‘માતોશ્રી’ને ઉડાવી દેવાના ધમકીભર્યા ફોન કોલ્સને પગલે સુરક્ષાવ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ...
ભારતમાં કોરોના વાઇરસના એક દિવસમાં 90,000થી વધુ નવા કેસ નોંધાયા છે અને કુલ આંકડો 41 લાખને વટાવી ગયો છે. રવિવારે 31,80,865 લોકો કોરાનામાંથી રિકવર...
ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંગેની રાજ્યોની યાદીમાં આંધ્રપ્રદેશ સતત ત્રીજા વર્ષે ટોચના સ્થાને રહ્યું છે. જોકે બિઝનેસ માટે વિશ્વભરમાં જાણીતું ગુજરાત કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયની...
વર્ષ 2002ની 28 ફેબ્રુઆરીના રોજ પ્રાંતિજ તાલુકામાં નેશનલ હાઈવે પર ટોળાએ બ્રિટિશ નાગરિકોની હત્યા કર્યાના કથિત આરોપસર હિંમતનગર સિવિલ કોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી,...
ભારતમાં કોરોના મહામારીને કારણે મૂકવાં આવેલા નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બરથી ભારતીય રેલવે નવી 80 ટ્રેનો દોડવશે. આ સ્પેશિયલ ટ્રેનનું...
ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ફરી ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારે વધુ એક વખત ટેસ્ટિંગની નીતિમાં ફેરફાર કર્યો છે. ભારતે હવે કોવિડના `ઓન...
નાર્કોટિક્સ બ્યૂરો ઓફ ઇન્ડિયા(NCB)એ મુંબઇમાં શુક્રવારે મોડી રાતે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક અને સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી હતી. કોર્ટે શોવિક તથા...
ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠક માટે રશિયાના પ્રવાસે છે. શુક્રવારે, 4 સપ્ટેમ્બરે તેમની મુલાકાત ચીનના સંરક્ષણ મંત્રી વાઈ ફેંગ સાથે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 5 સપ્ટેમ્બરે શિક્ષકદિન નિમિત્તે રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે આભારની લાગણઈ વ્યક્ત કરી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એસ રાધાકૃષ્ણનને તેમની...