1984 પછી પહેલીવાર શીખોના સર્વોચ્ચ તીર્થધામ અમૃતસરના સુવર્ણ મંદિરને વિદેશમાંથી દાન લેવાની પરવાનગી આપવામાં આવી છે. આ પરવાનગી આગામી પાંચ વર્ષ માટેની છે.
શીખ...
ભારતમાં શુક્રવાર સવાર સુધીમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 45 લાખને વટાવી ગઈ છે. દેશમાં અત્યાર સુધીનો મૃત્યુઆંક 76,271 થયો છે. એક દિવસમાં દેશમાં કોરોનાના...
ભારત અને ચીનના વિદેશ પ્રધાનોની મળેલી બેઠકમાં બંને દેશો વચ્ચે એવી સમજૂતી સધાઇ હતી કે સરહદપર હવે તનાવ વધારવો નહીં. બંને દેશોએ પાંચ મુદ્દાનો...
બ્રિટનમાં ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ કોરાના વાઇરસની વેક્સિનના ક્લિનિક ટ્રાયલને અટકાવ્યા બાદ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પણ કોવિડ-19ની વેક્સીન ‘કોવિશીલ્ડ’ના પરીક્ષણની કામગીરીને અટકાવી દીધી છે....
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહરાવની જન્મશતાબ્દીની ઉજવણી કરવામાં આવી રહી હોવા વચ્ચે તેલંગણા વિધાનસભાએ નરસિંહરાવને મરણોત્તર દેશનો સર્વોચ્ચ ‘ભારતરત્ન’ એવૉર્ડ આપવાની કેન્દ્ર...
ફ્રાન્સથી લાવવામાં આવેલા આધુનિક યુદ્ધ વિમાનો રાફેલને ગુરુવારે સવારે ભારતીય હવાઇ દળના અંબાલા મથક પરથી ફ્લાયપાસ્ટ કર્યા બાદ હવાઇ દળમાં સામેલ કરવામાં આવ્યા હતા....
અયોધ્યા એરપોર્ટેને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના નામ આપવામાં આવશે. આ સાથે જ એરપોર્ટને હવે ઈન્ટરનેશનલ લેવલનું બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સરકારે એરપોર્ટનું...
ચીનની સેનાએ એ બાબતની પુષ્ટી આપી છે કે અરૂણાચલપ્રદેશથી ગુમ થયેલા 5 યુવક તેમની પાસે છે. ચીનની સેનાએ ભારતીય સેના દ્વારા હોટલાઇનથી મોકલવામાં આવેલા...
રશિયાની મુલાકાતના બે દિવસ પહેલા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેની અંકુશરેખા પરની હાલની સ્થિતિ ઘણી ગંભીર છે....
ભારત અને ચીનની વચ્ચે લદાખ સરહદે તંગદિલી વધી રહી છે. સોમવાર, 7 સપ્ટેમ્બરની મોડી રાત્રે પેન્ગોગ ત્સો લેઇક પર વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી)ની પાસે ભારત...