JNU કેમ્પસમાં જેએનયુએસયૂના અધ્યક્ષ આઇશી ઘોષ પર રવિવારે હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરનાં ચહેરા પર માસ્ક લગાવીને આવ્યા હતા. લેફ્ટનાં વિદ્યાર્થી એકમે હુમલાનાં આરોપ...
નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ એર ઇન્ડિયાના કર્મચારીઓને ફરીથી ખાતરી આપી છે કે, એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા પૂરી થતાં સુધી એરલાઈનની સેવાઓ ઓપરેશનલ...
મહારાષ્ટ્ર ની ઉદ્વવ ઠાકરે સરકારે શપથ લીધી તેને માંડ બે મહિના પણ નથી થયા કે સરકારમાં કકળાટ શરૂ થઈ ગયો છે. સરકારમાં રાજ્ય મંત્રી...
આઈએનએક્સ મીડિયા મામલે 105 દિવસ સુધી તિહાર જેલમાં રહ્યા બાદ જામીન પર બહાર આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમની મુશ્કેલીઓમાં વધારો...
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ફરી એક વખત શિવસેના પર પ્રહાર કર્યો છે. નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન નિતિન ગડકરીએ કહ્યું કે શિવસેનાએ મુખ્યમંત્રી પદ મેળવવા...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે નાગરિકતા સંશોધન એક્ટના પક્ષમાં રાજસ્થાનના જોધપુરમાં જનસભા કરી હતી. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત...
નાગરિકતા સંશોધન કાનૂન અને એનઆરસી પર વકરેલા વિવાદની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોણો માર્યો છે. સિલીગુરીમા એક રેલીને...
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સેવાદળ તરફથી વહેચવામાં આવેલા પુસ્તક પર વિવાદ સર્જાયો છે. આ પુસ્તક વીર સાવરકર ઉપર લખવામાં આવ્યું છે. આ પુસ્તકનું ટાઈટલ ‘વીર સાવરકર...
નાગરિકતા મુદ્દે હિંસા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પક્ષ પર સ્પષ્ટ આક્ષેપ કરતા કહ્યું કે શા માટે જયાં કોંગ્રેસ સિવાયના વિપક્ષોનું શાસન છે...
રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલમાં એક જ મહિનામાં મોતને ભેટેલા 100 બાળકોના મુદ્દે હવે કોંગ્રેસની સરકાર ચારે તરફથી ઘેરાઈ છે. શરુઆતમાં આ મુદ્દે કોઈ બોલવા...