નાગરિકતા સંશોધન કાનૂનના સમર્થનમાં યોજાયેલી જનજાગરણ રેલીને સંબોધન કરતા મંગળવારે દેશના ગૃહમંત્રી અમિત શાહે કૉંગ્રેસ,સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પર તીખા પ્રહારો કર્યા...
રાજીવ ગાંધી હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટે તામિલનાડુ સરકારને સ્ટેટસ રીપોર્ટને લઇને સમન્સ પાઠવ્યું છે. સુપ્રીમ કોર્ટે તામિલનાડુ સરકારને જણાવ્યું છે કે દોષિત એજી પેરારીવલન અને...
આંધ્રપ્રદેશમાં 3 રાજધાની વિશાખાપટ્ટનમ, કુર્નૂલ અને અમરાવતી બનાવવા અંગેનો પ્રસ્તાવ પસાર થતી વખતે સોમવારે વિધાનસભામાં હોબાળો થયો હતો. સ્પીકરે તેલુગુ દેશમ પાર્ટી(TDP)ના 17 ધારાસભ્યોને...
દિલ્હીના એક શ્રદ્ધાળુએ મુંબઈના સિદ્ધી વિનાયક મંદિરને 35 કિલો સોનાનું દાન કર્યું છે. તેની કિંમત 14 કરોડ રૂપિયા છે. મંદિરને 219 વર્ષના ઈતિહાસમાં પહેલી...
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચુંટણી અધિકારી રાધામોહન સિંહે જેપી નડ્ડાને અધ્યક્ષ તરીકે ચૂંટાયાની જાહેરાત કરી છે. અધ્યક્ષ માટે સોમવારે નામાંકન દાખલ કરવામાં આવ્યા હતા....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા, 2020 કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે વાતચીત શરૂ કરી છે. મોદીએ કહ્યું કે વર્ષ 2020 ફક્ત નવુ...
રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે પહેલી વખત વસતી વધારા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશમાં કેટલા બાળકો પેદા...
નાગરિકતા સુધારણા કાયદા (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી)ના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. આ વચ્ચે પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ...
દક્ષિણ દિલ્હીના શાહિન બાગમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન કાશ્મીરી પંડિતો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસાના અહેવાલ છે. અહીં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન...
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ વિઝાગ કાંઠે સબમરીનમાંથી કે.4 3500 કીમીથી રેન્જવાળા મિસાઈલનું સફળ પ્રક્ષેપણ કરતાં ભારતના વ્યુહાત્મક દળોને મોટુ બળ મળ્યું છે....