મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમા ભારતીને કોરાના થયો છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ઉમા ભારત હરિદ્વાર નજીક...
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપ દિગ્ગજ નેતા જશવંત સિંહનું લાંબી બિમારી બાદ રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 82 વર્ષ હતી. જસવંત સિંહના નિધન...
સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ લેવાનો વિવાદ ઊભો થતાં તેની તપાસમાં રિયા ચક્રવર્તીએ આ મુદ્દે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ને બોલીવૂડના અન્ય કલાકારોના નામ...
કંમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (કેગ)એ ડિફેન્સ ઓફસેટ સોદામાં ફ્રાન્સની કંપનીએ ચાલાકી કરી હોવાનું તેના અહેવાલમાં જણાવાયું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે...
જાણીતા અણુ વિજ્ઞાની અને અણુ ઊર્જા પંચના ભૂતપૂર્વ ચેરમેન ડો. શેખર બાસુનું કોરોનાને કારણે ગુરુવારે વહેલી સવારે અવસાન થયું હતું, તેમણે ત્રણ દિવસ પહેલા...
ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન કંપનીઓને ડોમેસ્ટિક ફ્લાઇટમાં લગેજની મર્યાદા નક્કી કરવાની મંજૂરી આપી હોવાનું એક અધિકારીએ કહ્યું હતું. કોરોના મહામારીના કારણે લગભગ બે...
ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. રાજ્યમાં 28 ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં 28 ઓક્ટોબરે 71 બેઠકો પર ચૂંટણી...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ દાયકાઓની મહેનતથી પડોશી દેશો સાથે વિકસાવેલા સંબંધો મોદી સરકારે બગાડી નાખ્યા છે. ચીનની મજબૂતાઈ...
ભારતમાં કોરોના કેસની સંખ્યા 57 લાખના આંકને વટાવી ગઈ છે, જ્યારે અત્યાર સુધી આશરે 46 લાખ લોકો કોરાનાથી રિકવર થયા છે. તેનાથી રાષ્ટ્રીય રિકવરી...
કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન સુરેશ આંગડીનું કોરોનાને કારણે બુધવારે રાત્રે અવસાન થયું હતું. તેઓ 65 વર્ષના હતા. સુરેશ આંગડીએ 11 સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ...