અયોધ્યામાં બાબરી ધ્વંશ કેસનો લખનૌ ખાતેની CBIની વિશેષ અદાલત ચુકાદો 30 સપ્ટેમ્બરે આપશે. ન્યાયાધિશ એસ કે યાદવે તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ આપ્યો છે....
ચૂંટણી પંચે ગુજરાત સહિતના 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકોની પેટા ચૂંટણીની તારીખો મંગળવારે જાહેર કરી હતી..આ બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થશે અને 10...
ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની દલિત યુવતીએ મંગળવારે દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોના અથાક પ્રયાસો પણ પીડિતાને બચાવી...
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં પોતાના કામકાજને મંગળવારે અટકાવ્યું દીધું હતું. એમ્નેસ્ટીએ એવો આક્ષેપ કર્યો હતેા કે માનવઅધિકારોના ઉલ્લંઘન અંગે અવાજ ઉઠાવવાથી...
વોલમાર્ટે £6.5 બિલીયનનું મૂલ્ય ધરાવતા પોતાની બ્રિટિશ સુપરમાર્કેટ ચેઇન આસ્ડાની ખરીદી માટે પસંદગીના બિડરો તરીકે યુકે પેટ્રોલ સ્ટેશન ઓપરેટર ઇજી ગ્રુપના બિલીયોનેર ગુજરાતી ભાઇઓ...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે આક્ષેપ કર્યો હતો કે કૃષિ સંબંધિત નવા કાયદા ખેડૂતો માટે મોતની સજા સમાન છે. સરકાર સંસદની અંદર અને બહાર...
ભારતમાં કોરોનાના કેસની સંખ્યા સોમવારે 60 લાખને વટાવી ગઈ હતી, જ્યારે રિકવર થયેલા લોકોની સંખ્યા પણ વધીને 50.17 લાખ થઈ હતી. દેશમાં છેલ્લાં 24...
વિવાદાસ્પદ કૃષિ કાયદાનો વિરોધ કરીને દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે એક ટ્રેક્ટરની સળગાવવામાં આવ્યું હતું. કર્ણાટકમાં પણ કૃષિ કાયદાના વિરોધમાં કેટલાંક ખેડૂત સંગઠનોએ સોમવારે રાજ્યવ્યાપી...
કૃષિ બિલના મુદ્દે શિરોમણી અકાલી દળ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના એનડીએ ગઠબંધનથી અલગ થઈ ગયું છે. અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે આ...
ભારતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 60 લાખની નજીક પહોંચી છે. રવિવારે દેશમાં 88,600 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 49 લાખ લોકો કોરોનામાંથી રિકવર થયા...