કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ સંબોધનમાં નરેન્દ્ર મોદી સરકાર અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન યોજનાને સક્રીયપણે આગળ વધારશે તેમ જણાવ્યા બાદ આજે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ...
ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે સોમવારના રોજ દાવો કર્યો હતો કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ પાકિસ્તાનથી આવનારી લઘુમતી કોમને નાગરિત્વ આપવાનું વચન આપ્યું હતું....
ચીનમાં મંગળવાર સુધી કોરોના વાઈરસના કારણે 426 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 20,383 કેસ નોંધાયા છે. કેરળ સરકારે...
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અભિયાનને ધાર આપવા માટે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે લોકસભામાં દિલ્હીની જનતાએ ભાજપાની તાકાત વધારી હતી. મોદીએ...
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેના નિવેદનથી વિવાદ સર્જાયો છે. અનંત કુમાર હેગડેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર હુમલો કર્યો છે...
ભારતના અર્થતંત્રને 11 વર્ષમાં સૌથી ખરાબ મંદીમાંથી બહાર લાવવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામને શનિવારે, 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરીને...
સંસદના બજેટ સત્રમાં સોમવારે નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને NRC મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ, તૃણમુલ, MCP અને RJD સહિત વિપક્ષી દળો...
નાગરિક્તા સુધારા કાયદા (સીએએ) વિરૂદ્ધ દિલ્હીમાં શાહિનબાગ ખાતે છેલ્લા 50 દિવસથી દેખાવો થઈ રહ્યા છે. શાહિનબાગના આ દેખાવકારનો સૃથળ પરથી હટાવવા માટે શનિવારે એક...
કેન્દ્ર સરકારે બીન નિવાસી ભારતીયો (એનઆરઆઈ)એ વિદેશમાં કરેલી કમાણી પર ભારતમાં કર ચૂકવવા અંગે બજેટમાં કરાયેલી જોગવાઈ પર રવિવારે ખૂલાસો કર્યો છે. સરકારે સ્પષ્ટ...
નિર્ભયાના ચારેય દોષિતોને હવે કાલે શનિવારે સવારે 6 વાગે ફાંસી પર નહીં લટકાવવામાં આવે. પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોની ફાંસી ટાળી દીધી છે. કોર્ટે આગામી...