કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે નાગરિકતા સંશોધન એક્ટના પક્ષમાં રાજસ્થાનના જોધપુરમાં જનસભા કરી હતી. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત...
નાગરિકતા સંશોધન કાનૂન અને એનઆરસી પર વકરેલા વિવાદની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોણો માર્યો છે. સિલીગુરીમા એક રેલીને...
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સેવાદળ તરફથી વહેચવામાં આવેલા પુસ્તક પર વિવાદ સર્જાયો છે. આ પુસ્તક વીર સાવરકર ઉપર લખવામાં આવ્યું છે. આ પુસ્તકનું ટાઈટલ ‘વીર સાવરકર...
નાગરિકતા મુદ્દે હિંસા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પક્ષ પર સ્પષ્ટ આક્ષેપ કરતા કહ્યું કે શા માટે જયાં કોંગ્રેસ સિવાયના વિપક્ષોનું શાસન છે...
રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલમાં એક જ મહિનામાં મોતને ભેટેલા 100 બાળકોના મુદ્દે હવે કોંગ્રેસની સરકાર ચારે તરફથી ઘેરાઈ છે. શરુઆતમાં આ મુદ્દે કોઈ બોલવા...
બાળકોને જન્મ આપવાના મામલે ભારતે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા UNICEFના જણાવ્યા અનુસાર નવા વર્ષના પહેલા જ દિવસે ભારતમાં 67,385...
વડાપ્રધાન મોદીએ ગુરુવારે શ્રી સિદ્ધગંગા મઠ મ્યુઝિયમનો પાયો નાખ્યા બાદ જનસભાને સંબોધિ હતી. પીએમ મોદીએ કહ્યું કે, આજે ઘણા વર્ષો બાદ અહીંયા આવવાની તક...
કેન્દ્ર સરકાર અને મમતા બેનરજી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ બંધ થવાનું નામ જ નથી લઈ રહી. એવામાં રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે...
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાવામાં હજુ એક વર્ષનો સમય બચ્યો છે અમિત શાહ એ ચૂંટણીની તૈયારી અત્યારથી શરૂ કરી દીધી છે. ચૂંટણી રણનીતિ બનાવવામાં...
રૂા.50 કરોડ અને એથી વધુનું ટર્નઓવર ધરાવતી દુકાનો, વેપારી પેઢીઓ અથવા કંપનીઓએ લેસ-કેશ અર્થતંત્ર તરફ વળવા સહકારના લક્ષના ભાગરૂપે ગ્રાહકોને ડિજીટલ પેમેન્ટની સુવિધા આપવી...