22 માર્ચે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત બાદ 25 મેથી શરૂ કરવામાં આવેલી ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા માટે હવે નવી SOP જાહેર કરવામાં આવી છે. બદલાયેલા નિયમો...
કોંગ્રેસમાં પાર્ટીના નેતૃત્વ અને કાર્ય પદ્ધતિને લઈને કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને અસમહતિ પત્ર લખ્યો હતો. આ પત્રમાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે...
ઇસ્ટ આફ્રિકાના કેન્યાના કાકામેગામાં તા. 13 નવેમ્બર 1924ના રોજ જન્મેલા અને કેન્યા, યુકે અને ભારતમાં સામાજીક સેવાઓ માટે આખુ જીવન વ્યતિત કરી દેનાર ભારતના...
સુપ્રીમ કોર્ટે મોહર્રમના પર્વ ઉપર દેશભરાં તાજીયનાના જુલુસ કાઢવાની મંજૂરી આપવાન ઈનકાર કરી દીધો છે અને લખનઉના અરજદારને અલ્હાબાદ હાઈ કોર્ટમાં આ અંગે અરજી...
પોલીસ હજી પણ લઘુમતીઓની પૂરતી ભરતી કરવામાં નિષ્ફળ રહી છે. કૉલેજ ઑફ પોલિસીંગે વર્ષ 2018-19માં મેટ્રોપોલિટન પોલીસ સહિત ચાર દળોના ડે વન એસેસમેન્ટ સેન્ટરમાં...
એક ટ્રસ્ટી દ્વારા ઉશ્કેરણીજનક ઑનલાઇન પોસ્ટ્સ પછી એન્ટિસેમીટિઝમના તોફાનથી ઘેરાયેલી ચેરીટી ઇસ્લામિક રિલીફ વર્લ્ડવાઇડ (આઈઆરડબ્લ્યુ)ના તમામ હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધું હતું. ટ્રસ્ટીએ એક પોસ્ટમાં...
વિદેશ પ્રધાન એસ જયશંકરે પહેલીવાર ભારત-ચીન તનાવ અંગે બોલતાં સ્વીકાર્યું હતું કે લદ્દાખ સરહદ પર પરિસ્થિતિ ગંભીર હતી. 1962 પછી અને ખાસ તો છેલ્લાં...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોનાની રસી દેશમાં લોકોને સરળતાથી મળી રહે તેના માટે સરકારને રણનીતિ ઘડવા ફરી દબાણ કર્યું છે. કોંગ્રેસના સાંસદે કેન્દ્ર સરકાર...
ભારતમાં રેકોર્ડ બ્રેક છેલ્લા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ...
કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા...