વર્ષ 2002ની 28 ફેબ્રુઆરીના રોજ પ્રાંતિજ તાલુકામાં નેશનલ હાઈવે પર ટોળાએ બ્રિટિશ નાગરિકોની હત્યા કર્યાના કથિત આરોપસર હિંમતનગર સિવિલ કોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી,...
ભારતમાં કોરોના મહામારીને કારણે મૂકવાં આવેલા નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બરથી ભારતીય રેલવે નવી 80 ટ્રેનો દોડવશે. આ સ્પેશિયલ ટ્રેનનું...
ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ફરી ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારે વધુ એક વખત ટેસ્ટિંગની નીતિમાં ફેરફાર કર્યો છે. ભારતે હવે કોવિડના `ઓન...
નાર્કોટિક્સ બ્યૂરો ઓફ ઇન્ડિયા(NCB)એ મુંબઇમાં શુક્રવારે મોડી રાતે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક અને સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી હતી. કોર્ટે શોવિક તથા...
ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠક માટે રશિયાના પ્રવાસે છે. શુક્રવારે, 4 સપ્ટેમ્બરે તેમની મુલાકાત ચીનના સંરક્ષણ મંત્રી વાઈ ફેંગ સાથે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 5 સપ્ટેમ્બરે શિક્ષકદિન નિમિત્તે રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે આભારની લાગણઈ વ્યક્ત કરી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એસ રાધાકૃષ્ણનને તેમની...
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ જે ઝડપથી ફેલાઈ રહ્યું છે તે જોઈને લાગી રહ્યું છે કે કોરોના વાયરસના સૌથી વધારે કેસના મામલામાં આગામી થોડા જ...
લદાખ સરહદે ભારત અને ચીનના લશ્કરો વચ્ચે તંગદિલી યથાવત્ છે. આ દરમિયાન અરુણાચલ પ્રદેશના પાંચ લોકોને ચીની સેના દ્વારા અપહરણ કરી લેવાની ઘટના પ્રકાશમાં...
શાળાઓ ફરીથી ખોલવાના નિર્ણયને એક અધ્યયન દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે અને જણાવવામાં આવ્યું છે કે પુખ્ત વયના લોકો કરતા બાળકો થકી કોરોનાવાયરસ...
“છેલ્લા કેટલાક દિવસોમાં ચેપના દરના સ્તરમાં નોંધપાત્ર ફેરફાર થયા બાદ, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બોલ્ટન અને ટ્રેફર્ડમાં હાલના નિયંત્રણો ચાલુ રાખવામાં આવશે’’...