જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાના એક દિવસ બાદ ફરી સોમવારે વહેલી સવારે જમ્મુ મિલિટરી સ્ટેશનની નજીક બે ડ્રોન દેખાયા હતા. લશ્કરીએ જવાનોએ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયોધ્યાનો યાત્રાધામ તરીકે વિકાસ કરતી વખતે તેને ભારતની શ્રેષ્ઠ પરંપરાનું પ્રતિક બનાવવા સૂચના આપી હતી. અયોધ્યા દરેક ભારતીયની સાંસ્કૃતિક ચેતનાને...
ભારતના મિલિટરી બેઝ પર સૌ પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરીને રવિવારે ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જમ્મુ એરપોર્ટમાં એર ફોર્સ બેઝમાં બે...
ભારતમાં કોરોનાના રોજિંદા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 48,698 નવા કેસ નોંધાયા છે....
ભારતના 11 રાજ્યોમાં કોરોનાના વધુ જોખમ ડેલ્ટા પ્લસ વેરિયન્ટને 48 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ 20 કેસ છે....
કોરોનાના વધુ જોખમી ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ફેલાવાને અટકાવવા માટે મહારાષ્ટ્ર સરકારે તમામ રાજ્યોને કોરોના નિયંત્રણો હળવા ન કરવા માટે શુક્રવારે આદેશ આપ્યો હતા. રાજ્યના...
કેન્દ્ર સરકાર અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચેનો વિવાદ વધી રહ્યો હતો. ટ્વીટરે શુક્રવારે સવારે આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદના એકાઉન્ટને એક કલાક માટે બ્લોક કરી...
સુપ્રીમ કોર્ટે તરફથી રચવામાં આવેલી સમિતિએ શુક્રવારે જણાવ્યું હતું કે કોવિડ -19 મહામારીની બીજી લહેર દરમિયાન દેશભરમાં મેડિકલ ઓક્સિજનની અભૂતપૂર્વ અછત સર્જાઇ હતી ત્યારે...
બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીના નિવેદન બાદ કોર્ટે આ કેસની સુનાવણી હવે 12 જુલાઈ...
ભારતમાં ઉદ્યોગોના ભિષ્મ પિતામહ ગણાતા જમસેતજી ટાટા છેલ્લા 100 વર્ષમાં વિશ્વમાંના સૌથી મોટા દાનવીર રહ્યા છે અને તેમણે કુલ 102 બિલિયન અમેરિકન ડોલર્સ જેટલી...
















