ભારતમાં કોરોનાના રોજિંદા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 48,698 નવા કેસ નોંધાયા છે....
ભારતના 11 રાજ્યોમાં કોરોનાના વધુ જોખમ ડેલ્ટા પ્લસ વેરિયન્ટને 48 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ 20 કેસ છે....
કોરોનાના વધુ જોખમી ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ફેલાવાને અટકાવવા માટે મહારાષ્ટ્ર સરકારે તમામ રાજ્યોને કોરોના નિયંત્રણો હળવા ન કરવા માટે શુક્રવારે આદેશ આપ્યો હતા. રાજ્યના...
કેન્દ્ર સરકાર અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચેનો વિવાદ વધી રહ્યો હતો. ટ્વીટરે શુક્રવારે સવારે આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદના એકાઉન્ટને એક કલાક માટે બ્લોક કરી...
સુપ્રીમ કોર્ટે તરફથી રચવામાં આવેલી સમિતિએ શુક્રવારે જણાવ્યું હતું કે કોવિડ -19 મહામારીની બીજી લહેર દરમિયાન દેશભરમાં મેડિકલ ઓક્સિજનની અભૂતપૂર્વ અછત સર્જાઇ હતી ત્યારે...
બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીના નિવેદન બાદ કોર્ટે આ કેસની સુનાવણી હવે 12 જુલાઈ...
ભારતમાં ઉદ્યોગોના ભિષ્મ પિતામહ ગણાતા જમસેતજી ટાટા છેલ્લા 100 વર્ષમાં વિશ્વમાંના સૌથી મોટા દાનવીર રહ્યા છે અને તેમણે કુલ 102 બિલિયન અમેરિકન ડોલર્સ જેટલી...
બ્રિટનની હાઇ કોર્ટે ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની પ્રત્યાર્પણ સામેની અરજીને ફગાવી દીધી છે. ભારતમાં પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)માં આશરે 2 બિલિયન ડોલરના...
ભારતમાં કૌભાંડ કરીને વિદેશમાં ભાગી ગયેલા બિઝનેસમેન વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની અત્યાર સુધી કુલ રૂ.18,170.02 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, તેમાંથી...
ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની મુંબઇમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ બુધવારે ધરપકડ કરી હતી. જમ્મુ કાશ્મરીથી પંજાબમાં ડ્રગ્સ લાવવાના કેસમાં ઇકબાલ...

















