પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન...
બે અલગ-અલગ આદેશમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (PMLA) કોર્ટે એસબીઆઈના વડપણ હેઠળના બેન્કોના કોન્સોર્ટિયમને ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની રૂ.5,600 કરોડની જપ્ત સંપતિ ટ્રાન્સફર...
તમિલનાડુના ચેન્નાઇના સરકારી ઝૂમાં નવ વર્ષના એક એશિયાટિક સિંહનું કોરોના વાઇરસથી મોત થયું હતું, એમ ઝૂના સત્તાવાળાએ શુક્રવારે જણાવ્યું હતું. અરિગનાર અન્ના ઝુઓલોજિક પાર્કે...
ભારતના નવા આઇટી નિયમોના પાલન અંગે સરકાર અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ વચ્ચે વિવાદ ચાલે છે ત્યારે ટ્વીટરે શનિવારે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને રાષ્ટ્રીય...
ભારત સરકારે શનિવારે ટ્વીટરને નોટિસ જારી કરતાં જણાવ્યું હતું કે કંપનીને ભારતના નવા આઇટી નિયમોનું તાકીદે પાલન કરવા માટે છેલ્લી નોટિસ આપવામાં આવે છે....
કોરોનાના કેસોમાં ઘટાડાને પગલે ભારતની રાજધાની દિલ્હીમાં અનલોકિંગ યોજનાની વિગત આપતા રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે જણાવ્યું હતું કે 7 જૂનથી બજાર અને શોપિંગ...
ભારતમાં શનિવારે કોરોનાના 1.20 લાખ નવા કેસ નોંધાયા હતા અને કોરોનાથી 3,380 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતા. કોરોનાના આ દૈનિક કેસો છેલ્લાં 58 દિવસમાં...
ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સીને ભારત પરત લાવવા માટે ડોમિનિકા ગયેલી ભારતની સ્પેશ્યલ ટીમ ખાલી હાથે પાછી આવી છે. ડોમિનિકાની કોર્ટે તેના પ્રત્યાર્પણ અંગેની સુનાવણી...
ભારતમાં શુક્રવારે કોરોના વાઇરસના નવા 1.32 લાખ કેસ નોંધાયા હતા અને 2,713 લોકોના મોત થયા હતા. નવા કેસ સામે કરતાં વધુ સંખ્યામાં એટલે કે...
ભારતના સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે આશરે રૂ.43,000 કરોડના ખર્ચ સાથે સ્વદેશી ધોરણે છ પરંપરાગત સબમરિનનના નિર્માણને મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ચીનના નૌકાદળની...

















