બ્રિટન આવેલા ભારતીય વિદેશ મંત્રીના પ્રતિનિધિ મંડળના સદસ્યો કોવિડની અડફેટે
ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ અને ભારતીય વિદેશ મંત્રી ડો. જયશંકરે ગુરૂવાર તા. 6 મેના રોજ...
ભારતમાં કોરોના મહામારીના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે દેશની સિસ્ટમ નહીં, પણ મોદી સરકાર...
તમિલનાડુમાં ડીએમકેના વડા એમ કે સ્ટાલિને શુક્રવારે ચેન્નાઈમાં રાજ્યના મુખ્યપ્રધાન તરીકે હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા. પ્રધાનમંડળમાં તેમના સિવાય 33 સભ્યો સામેલ થયા હતા....
ભારતમાં કોરોનાના કારણે મચેલી તબાહી વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ લોકોને મદદ કરવા માટે બે કરોડ...
કોરોના વાયરસના કારણે ભારતમાં દરરોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોના નિયંત્રણો હોવા છતાં નવા કેસ અને મોતમાં સતત વધારો...
બળાત્કારના કેસમાં રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલ આજીવન કેસની સજા કાપી રહેલા 80 વર્ષીય આસારામની તબિયત બગડતા મહાત્મા ગાંધી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો કરવામાં આવ્યા હતા,...
રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી અજિત સિંહનું ગુરુવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 86 વર્ષની હતી. અજિત સિંહ 22 એપ્રિલના...
કોરોનાના કેસોમાં જંગી ઉછાળાને પગલે કેરળ સરકારે ગુરુવારે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. આ લોકડાઉન 8 મેથી 16 મે સુધી નવ દિવસ માટે...
દસ કરતાં વધુ રાજ્યોમાં કોરોના સંબંધિત આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા હોવા છતાં ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર મોટો ઉછાળો આવતા ફરી વિક્રમજનક કેસો...
મૃત્યુમાં અવિરત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ ભારતમાં બીએપીએસના કોવિડ-19 રાહત કાર્યને ટેકો આપવા સાયકલ ચેલેન્જ દ્વારા માત્ર છ...


















