સુપ્રીમ કોર્ટે બળાત્કારના આરોપમાં જેલની સજા કાપી રહેલા આસારામ બાપુની જામીન અરજી મંગળવારે ફગાવી દીધી હતી. જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા...
કર્ણાટકના બેંગલુરુમાં સોમવારની રાત્રે ઓડી કાર વીજળીના થાંભલા સાથે ધડાકા સાથે અથડાતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા.આ અકસ્માતમાં ધારાસભ્યનાં પુત્ર અને પુત્રવધૂ...
રાજસ્થાનમાં મંગળવારે સવારે નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોનાં મોત થયાં હતા અને 7 લોકોને ઇજા થઈ હતી. તૂફાન જીપ...
ભારતની સુપ્રીમ કોર્ટમાં મંગળવારે પ્રથમ વખત એક સાથે ત્રણ મહિલા ન્યાયમૂર્તિ સહિત નવા 9 ન્યાયાધિશે શપથ ગ્રહણ કર્યા હતા. ભારતની સર્વોચ્ચ અદાલતમાં એકસાથે નવ...
અમેરિકાના સૈનિકોની વારસી સાથે અફઘાનિસ્તાનમાંથી હજારો ભારતીયોને તેમજ અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ નાગરિકોને પાછા લાવવામાં આવ્યા બાદ ભારતે પણ અફઘાનિસ્તાનમાં પોતાનુ રેસ્ક્યુ મિશન સમાપ્ત...
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવાની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂુરી આપી છે...
શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં સોમવાર, 30 ઓગસ્ટે જન્માષ્ટમીની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી ચાલુ થઈ હતી. દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. માસ્ક અને કોરોના ગાઇડલાઇન્સ...
ભારતમાં ગયા સપ્તાહે કોરોનાના ૨.૯ લાખ નવા કેસ નોંધાયા હતા, જે અગાઉના સપ્તાહની સરખામણીએ ૩૨ ટકા વધુ છે. માત્ર કેરળમાં ૧.૯ લાખ કેસ એટલે...
કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને પગલે ભારત સરકારે એક વાર ફરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર લગાવાયેલા પ્રતિબંધને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો રવિવારે નિર્ણય કર્યો હતો, એમ એવિયેશન...
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે દ્વારકાના જગત મંદિરે રોશનીનો ઝળહળાટ સાથે જન્માષ્ઠમીની તૈયારી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા નગરીએ શણગાર સજ્યા...

















