Nitish Kumar
સંસદ ચોમાસુ સત્રમાં પેગાસસ સોફ્ટવેરથી જાસૂસી કરવાના પ્રકરણના કારણે વિરોધ પક્ષો હોબાળો મચાવી રહ્યા છે ત્યારે હવે બિહારના મુખ્યપ્રધાન અને ભાજપના સાથીદાર નિતિશ કુમારે...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મંગળવારે વિરોધ પક્ષોએ સંસદ સુધી સાઈકલ માર્ચ કાઢીને સરકારનો વિરોધ કર્યો હતો. સંસદમાં સરકારને પેગાસસ જાસૂસી મુદ્દે ઘેરવા માટે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય (PMO) નાં વરિષ્ઠ અધિકારી અમરજિત સિન્હાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. નિવૃત્ત IAS અધિકારી અમરજીત સિન્હા વડાપ્રધાન કાર્યાલયમાં...
ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ વધવા લાગી છે. સોમવારે નવી દિલ્હીમાં સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ...
અદાણી ગ્રુપના સંચાલન હેઠળના મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સોમવારે શિવસેના કાર્યકર્તાઓએ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન કાર્યકર્તાઓએ એરપોર્ટ પર લાગેલું અદાણી એરપોર્ટનું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ઇ-રૂપી લોન્ચ લોન્ચ કર્યો હતો. વડાપ્રધાને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું...
A person who was declared dead of corona two years ago in a Vadodara hospital returned home
ભારતમાં રવિવારે સતત છઠ્ઠા દિવસે કોરોનાના 40 હજારથી વધુ કેસ નોંધાયા હતા. કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે તેની સાથે ત્રીજી લહેરના ભણકારા...
યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા બ્રહ્મલીન પૂ. હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર રવિવારે, એક ઓગસ્ટે બપોરે સોખડા હરિધામ...
કેરળમાં કોરોના મહામારી કોરોના વાઇરસના દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે શુક્રવારે કોરોના વાઇરસથી નવા સંક્રમિતોની સંખ્યા 20...
ભારતમાં શનિવાર સવારે 8 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં રસીના 46,15,18,479 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 52,99,036 ડોઝ...