bivalent booster vaccine
ભારતની સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ ઝાયડસ કેડિલાની થ્રી ડોઝ કોરોના વેક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D)ને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ ભલામણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાંથી શુક્રવારે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં વિકાસના પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જય સોમનાથ સાથે સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂનું સોમનાથ...
ભારતીય રિઝર્વ બેન્કે બેન્ક લોકર્સ માટેની માર્ગદર્શિકામાં બુધવારે સુધારા જાહેર કર્યા હતા. નવા નિયમો મુજબ આગ, ચોરી, બેન્ક કર્મચારી દ્વારા ગેરરીતિ, ઈમારત તૂટી પડવી...
હરિયાણામાં ભાજપની મનોહર લાલ ખટ્ટર સરકારે 'ગોરખધંધા' શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં સામાન્ય રીતે ખોટા કામોને વ્યાખ્યાયિત કરવા માટે 'ગોરખધંધા' શબ્દનો પ્રયોગ...
વેક્સિનની સૌથી મોટી ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન સાયરસ પુનાવાલાએ જણાવ્યું હતું કે કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લીધાના છ મહિના બાદ ત્રીજો ડોઝ...
દિલ્હીની કોર્ટે બુધવારે કોંગ્રેસ નેતા અને ભૂતપુર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરુરને મોટી રાહત આપી હતી. સુનંદા પુષ્કરના મૃત્યુ કેસમાં થરુરને તમામ આરોપોમાં નિર્દોષ જાહેર...
ભારતીય નૌસેના અને રોયલ નેવી વચ્ચે વાર્ષિક દ્વિપક્ષીય કવાયત કોંકણ માટે ફ્રિગેટ આઈએનએસ તબર 13 ઓગસ્ટના રોજ પોર્ટ્સમથ બંદર પર આવી હતી. ભારતીય નૌકાદળ...
અફઘાનિસ્તાન મુદ્દે પરિસ્થિતિની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મંગળવારે પોતાના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ,...
પાકિસ્તાનના લાહોરમાં મંગળવારે મહારાજા રણજિત સિંહની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. આ હુમલો પાકિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠન તહરીક એ લબ્બૈક નામના સંગઠને કર્યો હતો. પોલીસે...
ભારતે મંગળવારે અફઘાન નાગરિકો માટે ઇમર્જન્સી ઇ-વિઝાની જાહેરાત કરી હતી. તાલિબાને અફઘાનિસ્તાનમાં કબજો જમાવ્યા બાદ ભારતમાં આવવા માગતા અફઘાન નાગરિકો માટે સરકારે આ જાહેરાત...