મહારાષ્ટ્રના પૂણેમાં કેમિકલ ફેક્ટરમાં સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા અને સંખ્યાબંધ લોકો ગુમ થયા હતા. કંપનીના...
ભારતમાં કોરોનાની ભયાનક બીજી લહેર બાદ દૈનિક કેસો ઘટીને 61 દિવસના નીચા સ્તરે આવી જતાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, હરિયાણા સહિતના રાજ્યોએ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે દેશમાં 21 જૂનથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને મફતમાં વેક્સીન આપવામાં...
ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા આશરે એક લાખ કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 61 દિવસમાં સૌથી ઓછા છે. છેલ્લાં 25 દિવસથી નવા કેસો કરતાં...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન...
બે અલગ-અલગ આદેશમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (PMLA) કોર્ટે એસબીઆઈના વડપણ હેઠળના બેન્કોના કોન્સોર્ટિયમને ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની રૂ.5,600 કરોડની જપ્ત સંપતિ ટ્રાન્સફર...
તમિલનાડુના ચેન્નાઇના સરકારી ઝૂમાં નવ વર્ષના એક એશિયાટિક સિંહનું કોરોના વાઇરસથી મોત થયું હતું, એમ ઝૂના સત્તાવાળાએ શુક્રવારે જણાવ્યું હતું. અરિગનાર અન્ના ઝુઓલોજિક પાર્કે...
ભારતના નવા આઇટી નિયમોના પાલન અંગે સરકાર અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ વચ્ચે વિવાદ ચાલે છે ત્યારે ટ્વીટરે શનિવારે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને રાષ્ટ્રીય...
ભારત સરકારે શનિવારે ટ્વીટરને નોટિસ જારી કરતાં જણાવ્યું હતું કે કંપનીને ભારતના નવા આઇટી નિયમોનું તાકીદે પાલન કરવા માટે છેલ્લી નોટિસ આપવામાં આવે છે....
કોરોનાના કેસોમાં ઘટાડાને પગલે ભારતની રાજધાની દિલ્હીમાં અનલોકિંગ યોજનાની વિગત આપતા રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે જણાવ્યું હતું કે 7 જૂનથી બજાર અને શોપિંગ...

















