અરબી સમુદ્રમાં સર્જાયેલું 'તાઉતે' વાવાઝોડું સોમવારે, 17મેની મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. પોરબંદર અને મહુવા (દીવના પૂર્વ ભાગમાં) ૧૫૫થી ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકની...                
            
                    
ભારતમાં કોરોના વાઈરસના રોગચાળાના બીજા મોજા દરમિયાન સમગ્ર દેશમાં જોવા મળેલી હૃદયદ્રાવક સ્થિતિએ લોકોનો, સમગ્ર દુનિયાને હચમચાવી દીધા છે. સ્થિતિ એવી હતી કે લોકો...                
            
                    ભારતમાં કોરોના વાયરસની સામે લડત આપવા માટે તૈયાર કરવામાં આવેલી 2-DG દવાને સોમવારે લૉન્ચ કરવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને સંરક્ષણપ્રધાન રાજનાથ...                
            
                    બ્રિટનની કંપની કેઇર્ન એનર્જીએ ટેક્સ વિવાદના સંદર્ભમાં ભારત સરકાર પાસેથી 1.72 બિલિયન ડોલર વસૂલ કરવા માટે વિદેશમાં રહેલી ભારત સરકારની 70 બિલિયન ડોલરની મિલકતો...                
            
                    ભારતમાં કોરોનાના કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ મૃત્યુની સંખ્યા હજુ ઘણી ઊંચી છે. આ સપ્તાહે કોરોનાના કુલ કેસમાં 20 લાખનો વધારો થયો...                
            
                    ભારતની રાજધાની દિલ્હીમાં કોરોના કેસોમાં ઘટાડો થયો હોવા છતાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે લોકડાઉન વધુ એક સપ્તાહ વધારવાની રવિવારે જાહેરાત કરી હતી. દિલ્હીમાં ચોથી વાર...                
            
                    કોરોના વાઇરસના સંક્રમણ બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 46 વર્ષ હતી. ગયા મહિને...                
            
                    ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમણે લોકોને માસ્ક પહેરવાની અને સોસિયલ ડિસ્ટન્સિંગ જાળવી...                
            
            
















