ભારતમાં કોરોના મહામારી વચ્ચે એક સપ્તાહમાં બીજા વિનાશકારી વાવાઝોડાનું જોખમ ઊભું થયું છે. યાસ નામનું આ વાવાઝોડું બુધવારની સવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળની વચ્ચે...
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે દાવો કર્યો હતો કે અમેરિકાની વેક્સિન ઉત્પાદક કંપનીઓ ફાઇઝર અને મોડર્નાએ દિલ્હીની રાજ્ય સરકારને કોરોના વેક્સિનનું સીધું વેચાણ કરવાનો...
ભારતમાં સોમવારે કોરોનાના વાઇરસના નવા 2.22 લાખ કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 38 દિવસમાં સૌથી ઓછા છે, પરંતુ પરંતુ 4,454ના મોત સાથે કુલ મૃત્યુઆંક...
ભારતમાં કોરોના મહામારી વચ્ચે મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસના કેસમાં મોટો વધારો થયો છે. દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી જ અત્યાર...
ભારતમાં રવિવારે સતત સાતમાં દિવસે કોરોનાના નવા કેસનો આંકડો ત્રણ લાખથી નીચો રહ્યો હતો, જોકે 3,741 લોકોના મોત થયા હતા. ભારતમાં 9મે 2021ના રોજ...
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. આ કારણે દિલ્હીમાં હવે 31મી મે સુધી...
ભારત સરકારની એરલાઇન્સ કંપની એર ઇંડિયાના પ્રવાસીઓનો ડેટા હેક થયો હોવાનું બહાર આવ્યું છે. એર ઇંડિયાના જણાવ્યા મુજબ એર ઇન્ડિયાના અંદાજે 45 લાખ પ્રવાસીઓના...
ભારતે રસીકરણ કવાયતમાં વધુ એક સીમાચિહ્ન પાર કર્યું છે કારણ કે, દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી...
કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી આવતી પેસેન્જર ફ્લાઇટ પરનો પ્રતિબંધ બીજા 30 દિવસ સુધી લંબાવ્યો છે. આ પ્રતિબંધ 21 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે, એમ...
ભારતમાં કોરોના વાઇરસના નવા દૈનિક કેસ સતત પાંચમાં દિવસે ત્રણ લાખથી નીચા રહ્યા હતા, જોકે એક દિવસમાં 4,209 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે...