દેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોવા છતાં હરિદ્વાર મહાકુંભમાં સોમવાર બીજું શાહી સ્નાન થયું હતું. આ શાહી સ્નાનમાં તમામ અખાડાના સાધુ સંતો ગંગા નદીમાં આસ્થાની...
ભારતમાં નિષ્ણાતોની સમિતિએ સોમવારે રશિયાની કોરોના વેક્સિન સ્પુટનિક-Vના ઉપયોગને મંજૂરી આપી હતી. જો આ વેક્સીનને DCGI મંજૂરી આપશે તો તે ભારતની ત્રીજી વેક્સીન હશે....
ભારતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે અને દેશમાં સોમવારે વિશ્વમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા. કોરોનાના કુલ કેસના સંદર્ભમાં પણ બ્રાઝિલને પાછળ રાખીને ભારત...
કોરોનાની સારવારમાં વપરાતી એન્ટિ-વાઈરલ દવા રેમડેસિવિરની નિકાસ પર ભારત સરકારે રવિવારે પ્રતિબંધ મુકી દીધો હતો. કોરોનાની મહામારીને કારણે ભારતમાં તેની ઊંચી માગ અને અછતની...
ભારતમાં કોરોનાના કેસીઝમાં ખૂબ જ વધારો નોંધાઇ રહ્યો છે. અનેક રાજકીય નેતાઓ, બોલીવૂડ સેલીબ્રિટી અને ક્રિકેટરો સહિત અનેક ક્ષેત્રના અગ્રણીઓ કોરોનાગ્રસ્ત થયા છે. આ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ HRH પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબર્ગના નિધન અંગે શોક વ્યક્ત કર્યો અને શાહી પરિવારને સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ એક...
ભારતમાં છેલ્લાં ત્રણ દિવસથી દૈનિક એક લાખથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતા જ દેશમાં ફરીથી આકરા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા...
અમેરિકાના ન્યૂજર્સીના એર્લિંગ્ટન શહેરમાં એક ભારતીય દંપત્તિ તેમના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પડોશીઓએ ચાર વર્ષની પુત્રીને ઘરની બાલ્કનીમાં રડતાં જોયા બાદ આ...
ભારતમાં કોરોના બેકાબુ બન્યો છે અને શુક્રવારે સતત ત્રીજા દિવસે એક લાખથી વધુ કેસ નોંધાયા અને 780થી વધુ લોકોના મોત થયા હતા. આ મૃત્યુઆંક...
ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હતો. તેઓ સવારે રસી લેવા માટે દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મોદી ભારત...