ભારતમાં મંગળવારે કોરોનાના નવા કેસનો આંકડો 50,000થી નીચો રહ્યો હતો અને દૈનિક મોતની સંખ્યા પણ ઘટીને 800ની નજીક આવી હતી. જોકે અગાઉના દિવસની સંખ્યામાં...
ભારત બાયોટેકની કોરોના વેક્સીન કોવેક્સિના 20 મિલિયન ડોઝની ખરીદી કરવાનો કોન્ટ્રાક્ટ આપનારા બ્રાઝિલે આ કરારમાં ગેરરીતિના આક્ષેપોને પગલે તેને સસ્પેન્ડ કરવાની બુધવારે જાહેરાત કરી...
ગુજરાતમાં આ વર્ષે સિંહની સત્તાવાર સંખ્યા 6થી 8 ટકા વધીને 700નો આંકડાને વટાવી ગઈ છે. હાલમાં રાજ્યમાં સિંહની સંખ્યા 710થી 730ની વચ્ચે છે, એમ...
ભારતની દવા નિયમનકારી સંસ્થા મોડર્નાની કોરોના વેક્સીનને ટૂંકસમયમાં મંજૂરી આપે તેવી શક્યતા છે, એમ સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું. મોડર્નએ જણાવ્યું હતું કે અમેરિકાની સરકારે...
ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે માટે હથિયારબંધ ડ્રોનના ઉપયોગની સંભાવનાઓ અંગે વૈશ્વિક સમુદાયે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે, એમ ભારતે યુએનની જનરલ એસેમ્બલીમાં જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં...
ભારતમાં સોમવારે કોરોનાના દૈનિક કેસની સંખ્યા 40 હજારની અંદર પહોંચી ગઈ હતી અને મોતની સંખ્યા પણ 1,000થી નીચે રહી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે...
Adani issue only company problem, will not affect money flow in India: Nirmala
ભારત સરકાર 5 લાખ પ્રવાસીઓને ફ્રી ટુરિસ્ટ વિઝા ઇશ્યૂ કરશે. કોરોનાથી અસરગ્રસ્ત બનેલા ટુરિઝમ ક્ષેત્ર માટેના રાહતના પગલાંની જાહેરાત કરતા ભારતના નાણાપ્રધાન નિર્મલા સિતારામને...
યુરોપિયન યુનિયને કોવિશીલ્ડ વેક્સીન લેવનારા પ્રવાસીઓને ગ્રીન પાસ અથવા વેક્સીન પાસપોર્ટનો ઇનકાર કર્યો છે. કોવિશીલ્ડ ભારતમાં ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડની વેક્સીન છે. યુરોપે અત્યાર સુધી યુકે...
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ પરમાણુ ક્ષમતાથી સજજ મિસાઈલ અગ્નિ-પીનું સોમવારે સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના બાલાસોરમાં ડોક્ટર એપીજે અબ્દુલ...
ભારત કોરોના વેક્સિનેશનમાં અમેરિકાથી આગળ નીકળી ગયું છે. ભારતમાં 16 જાન્યુઆરીએ વેક્સિનેશન અભિયાનના પ્રારંભ પછીથી રવિવાર સુધીમાં વેક્સીનના કુલ આશરે 32.36 કરોડ ડોઝ આપવામાં...