ઈસરો ભવિષ્યમાં ચંદ્રની સપાટી પર અવકાશ યાત્રીને પણ મોકલશે. બુધવારના રોજ ઈસરો ચીફ સિવનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ઈસરો ચંદ્રની સપાટી પર અવકાશ...
નાગરિકતા કાયદા અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો છે. જોકે, આ મામલા પર...
દેશની બેંકોને ચૂનો ચોપડવાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. નીરવ, મોદી, સ્ટર્લિંગ બાયોટેક જેવી જ મોડસ ઓપરન્ડીથી ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ નામની કંપનીએ 14 સરકારી...
નાગરિકતા સંશોધન કાનૂનના સમર્થનમાં યોજાયેલી જનજાગરણ રેલીને સંબોધન કરતા મંગળવારે દેશના ગૃહમંત્રી અમિત શાહે કૉંગ્રેસ,સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પર તીખા પ્રહારો કર્યા...
રાજીવ ગાંધી હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટે તામિલનાડુ સરકારને સ્ટેટસ રીપોર્ટને લઇને સમન્સ પાઠવ્યું છે. સુપ્રીમ કોર્ટે તામિલનાડુ સરકારને જણાવ્યું છે કે દોષિત એજી પેરારીવલન અને...
આંધ્રપ્રદેશમાં 3 રાજધાની વિશાખાપટ્ટનમ, કુર્નૂલ અને અમરાવતી બનાવવા અંગેનો પ્રસ્તાવ પસાર થતી વખતે સોમવારે વિધાનસભામાં હોબાળો થયો હતો. સ્પીકરે તેલુગુ દેશમ પાર્ટી(TDP)ના 17 ધારાસભ્યોને...
દિલ્હીના એક શ્રદ્ધાળુએ મુંબઈના સિદ્ધી વિનાયક મંદિરને 35 કિલો સોનાનું દાન કર્યું છે. તેની કિંમત 14 કરોડ રૂપિયા છે. મંદિરને 219 વર્ષના ઈતિહાસમાં પહેલી...
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચુંટણી અધિકારી રાધામોહન સિંહે જેપી નડ્ડાને અધ્યક્ષ તરીકે ચૂંટાયાની જાહેરાત કરી છે. અધ્યક્ષ માટે સોમવારે નામાંકન દાખલ કરવામાં આવ્યા હતા....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા, 2020 કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે વાતચીત શરૂ કરી છે. મોદીએ કહ્યું કે વર્ષ 2020 ફક્ત નવુ...
રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે પહેલી વખત વસતી વધારા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશમાં કેટલા બાળકો પેદા...