ભારતના અર્થતંત્રને 11 વર્ષમાં સૌથી ખરાબ મંદીમાંથી બહાર લાવવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામને શનિવારે, 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરીને...
સંસદના બજેટ સત્રમાં સોમવારે નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને NRC મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ, તૃણમુલ, MCP અને RJD સહિત વિપક્ષી દળો...
નાગરિક્તા સુધારા કાયદા (સીએએ) વિરૂદ્ધ દિલ્હીમાં શાહિનબાગ ખાતે છેલ્લા 50 દિવસથી દેખાવો થઈ રહ્યા છે. શાહિનબાગના આ દેખાવકારનો સૃથળ પરથી હટાવવા માટે શનિવારે એક...
કેન્દ્ર સરકારે બીન નિવાસી ભારતીયો (એનઆરઆઈ)એ વિદેશમાં કરેલી કમાણી પર ભારતમાં કર ચૂકવવા અંગે બજેટમાં કરાયેલી જોગવાઈ પર રવિવારે ખૂલાસો કર્યો છે. સરકારે સ્પષ્ટ...
નિર્ભયાના ચારેય દોષિતોને હવે કાલે શનિવારે સવારે 6 વાગે ફાંસી પર નહીં લટકાવવામાં આવે. પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોની ફાંસી ટાળી દીધી છે. કોર્ટે આગામી...
વર્ષ 2019-20નું આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યું છે. આ સર્વે રિપોર્ટમાં અર્થવ્યવસ્થાને લઇ ગણા મહત્વના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં બતાવવામાં...
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સરકારને નવા ભારતના નિર્માણ માટેનો જનાદેશ મળ્યો છે. સરકારે ટ્રિપલ તલાક બિલ તેમજ ગ્રાહક સંરક્ષણ બિલ સહિત અન્ય અનેક બિલ પસાર...
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં 2019-20 નો આર્થિક સર્વે રજૂ કરશે. વળી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ...
ફરુખાબાદમાં જામીન પર છૂટેલા હત્યાના આરોપીએ ગુરુવારે 23 બાળકોને 8 કલાક સુધી ઘરમાં બંધક બનાવી રાખ્યા હતા. દિવસ દરમિયાન પોલીસ અને એટીએસ બાળકોને છોડાવવામાં...
રેલવેએ હાઇ સ્પીડ અને સેમીહાઇ સ્પીડ રેલ કોરીડોર માટે છરેલ માર્ગની ઓળખ કરી લીધી છે. આ છ કોરડોરમાં દિલ્હી-જયપુર-ઉદયપુર-અમદાવાદ સહિત દિલ્હી-નોઇડા, આગ્રા, લખનઉ, વારાણસી...