આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં પોતાના કામકાજને મંગળવારે અટકાવ્યું દીધું હતું. એમ્નેસ્ટીએ એવો આક્ષેપ કર્યો હતેા કે માનવઅધિકારોના ઉલ્લંઘન અંગે અવાજ ઉઠાવવાથી...
વોલમાર્ટે £6.5 બિલીયનનું મૂલ્ય ધરાવતા પોતાની બ્રિટિશ સુપરમાર્કેટ ચેઇન આસ્ડાની ખરીદી માટે પસંદગીના બિડરો તરીકે યુકે પેટ્રોલ સ્ટેશન ઓપરેટર ઇજી ગ્રુપના બિલીયોનેર ગુજરાતી ભાઇઓ...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે આક્ષેપ કર્યો હતો કે કૃષિ સંબંધિત નવા કાયદા ખેડૂતો માટે મોતની સજા સમાન છે. સરકાર સંસદની અંદર અને બહાર...
ભારતમાં કોરોનાના કેસની સંખ્યા સોમવારે 60 લાખને વટાવી ગઈ હતી, જ્યારે રિકવર થયેલા લોકોની સંખ્યા પણ વધીને 50.17 લાખ થઈ હતી. દેશમાં છેલ્લાં 24...
વિવાદાસ્પદ કૃષિ કાયદાનો વિરોધ કરીને દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે એક ટ્રેક્ટરની સળગાવવામાં આવ્યું હતું. કર્ણાટકમાં પણ કૃષિ કાયદાના વિરોધમાં કેટલાંક ખેડૂત સંગઠનોએ સોમવારે રાજ્યવ્યાપી...
કૃષિ બિલના મુદ્દે શિરોમણી અકાલી દળ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના એનડીએ ગઠબંધનથી અલગ થઈ ગયું છે. અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે આ...
ભારતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 60 લાખની નજીક પહોંચી છે. રવિવારે દેશમાં 88,600 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 49 લાખ લોકો કોરોનામાંથી રિકવર થયા...
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમા ભારતીને કોરાના થયો છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ઉમા ભારત હરિદ્વાર નજીક...
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપ દિગ્ગજ નેતા જશવંત સિંહનું લાંબી બિમારી બાદ રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 82 વર્ષ હતી. જસવંત સિંહના નિધન...
સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ લેવાનો વિવાદ ઊભો થતાં તેની તપાસમાં રિયા ચક્રવર્તીએ આ મુદ્દે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ને બોલીવૂડના અન્ય કલાકારોના નામ...