કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતમાં નવા કૃષિ કાયદાનો વિરોધ કરતાં ખેડૂતોને સમર્થન આપતાં જણાવ્યું હતું કે કેનેડા હંમેશા શાંતિપૂર્ણ વિરોધના હકનું રક્ષણ કરે છે....
ભારતમાં નવેમ્બર દરમિયાન કોરોના વાઇરસના નવા કેસ અને મોતની સંખ્યામાં અગાઉના મહિનાની સરખામણીમાં 30 ટકાનો ઘટાડો થયો હતો. દેશમાં મંગળવાર સવાર સુધીના છેલ્લાં 24...
ભારત સરકારે દેશમાં કોરોનાના સ્થિતિની ચર્ચા કરવા ચાર ડિસેમ્બરે સવારે 10.30 વાગ્યે તમામ પક્ષોના નેતાઓની એક બેઠક બોલાવી છે. વીડિયો કોન્ફરન્સિંગથી થનારી આ મીટિંગની...
ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો આ મહિનામાં સાતમી વખત 40,000થી નીચો રહ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં નવા 38,772 કેસ સાથે કુલ આંકડો 94.31 લાખ...
એર ઇન્ડિયાએ આગામી જાન્યુઆરીથી ચેન્નાઇ-લંડન રૂટ પર નોન સ્ટોપ ફ્લાઇટ ચાલુ કરવાની યોજના બનાવી છે. તેનાથી બ્રિટનની રાજધાની સાથે ફ્લાઇટ કનેક્શન ધરાવતું ચેન્નાઇ ભારતનું...
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે પંજાબ અને હરિયાણાના ખેડૂતોનું આંદોલન રવિવારે ત્રીજા દિવસમાં પ્રવેશ્યું હતું. દિલ્હી ચલો આંદોલનના ભાગરૂપે હજારો ખેડૂતો...
ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 41,810 કેસ સાથે કુલ કેસની સંખ્યા 94 લાખની નજીક પહોંચી હતી. આની સામે આશરે 88 લાખ લોકો...
ભારતમાં કોરોના વાઇરસ મહામારીના કેસીઝમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કેસ 93 લાખથી વધી ગયા છે. ભારત વિશ્વનો બીજો દેશ છે જ્યાં...
દેશમાં વસતા સૌ કોઇને ઇસ્ટર સુધીમાં કોરોનાવાયરસની રસી આપવાનું લક્ષ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ફાઇઝરે યુ.એસ. રેગ્યુલેટર્સને ઇમરજન્સી મંજૂરી માટે અરજી કરી...
એરપોર્ટ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને પુનર્જીવિત કરવા માટે યુકે પરત ફરનારા મુસાફરો માટેનો ક્વોરેન્ટાઇન પીરીયડ 14 દિવસથી ઘટાડીને માત્ર પાંચ દિવસનો કરવામાં આવશે એવી જાહેરાત...