ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)ના સભ્ય અને સિનિયર વકીલ ઝફરિયાબ જિલાનીએ બુધવારે જણાવ્યું હતું કે બાબરી ધ્વંસ કેસમાં તમામ 32 આરોપને નિર્દોષ...
ફ્લાઇટની સંખ્યાના મુદ્દે ભારત સરકાર સાથે વિવાદને પગલે જર્મનીની એરલાઇન લુફથાન્સાએ 30 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર વચ્ચેની ભારત આવતી તમામ ફ્લાઇટ રદ કરી દીધી છે. દર...
ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ બાબરી મસ્જિદ ધ્વંસકેસમાં બધાં જ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના સીબીઆઇની ખાસ અદાલતના ચુકાદા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે...
ઓડિશામાં પુરીના પ્રસિદ્ધ શ્રીજગન્નાથ મંદિરના ઓછામાં ઓછા ૩૫૧ પૂજારી અને ૫૩ કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મંદિરમાં કાર્ય કરતા...
મથુરામાં ભગવાન કૃષ્ણના જન્મસ્થાનની નજીક આવેલી મસ્જિદ હટાવવાના મુદ્દે વિચારવિમર્શ કરવા ૧૫મી ઓક્ટોબરે વૃંદાવનમાં પ્રમુખ અખાડાના મુખ્ય સંતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન...
બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં સીબીઆઇની વિશેષ અદાલતે તેના ચુકાદામાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિતના તમામ 32 આરોપીઓને...
ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની પીડિતાના મૃતદેહના મંગળવારની રાત્રીએ પોલિસે પરિવારજનોની ગેરહાજરીમાં અંતિમસંસ્કાર કર્યા હતા. ગામજનોના વિરોધ વચ્ચે પરિવારને જાણ કર્યા વગર...
અયોધ્યામાં બાબરી ધ્વંશ કેસનો લખનૌ ખાતેની CBIની વિશેષ અદાલત ચુકાદો 30 સપ્ટેમ્બરે આપશે. ન્યાયાધિશ એસ કે યાદવે તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ આપ્યો છે....
ચૂંટણી પંચે ગુજરાત સહિતના 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકોની પેટા ચૂંટણીની તારીખો મંગળવારે જાહેર કરી હતી..આ બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થશે અને 10...
ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની દલિત યુવતીએ મંગળવારે દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોના અથાક પ્રયાસો પણ પીડિતાને બચાવી...