નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં શાહીનબાગમાં પ્રદર્શનના કારણે 69 દિવસથી બંધ રસ્તો ખોલી દેવામાં આવ્યો છે. નોઈડા પોલીસે શુક્રવારે મહામાયા ફ્લાઈઓવર તરફ જતા રસ્તાના બેરિકેડિંગ...
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સે મોદી સરકારના આ નિર્ણયની ટિકા કરવામાં આવી હતી. બ્રિટિશ સાંસદ સભ્ય અને કાશ્મીર માટે ઓલ...
દિલ્હી ચૂંટણીમાં ભાજપની હાર બાદ સંઘે ભાજપને એક સારી શીખ આપી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર...
તમિલનાડુના તિરુપુર જિલ્લામાં અવિનાશી ગામ નજીક કેરળ રાજ્ય પરિવહન નિગમની બસ અને એક ટ્રક વચ્ચે જોરદાર અક્સમાત સર્જાતા 20 લોકોના મોત થયા હોવાની આશંકા...
દેશના અર્થતંત્રની સ્થિતિ અંગે મોદી સરકાર સામે પ્રશ્રો ઉઠાવતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે બુધવારે જણાવ્યું હતું કે વર્તમાન સરકાર મંદી શબ્દ સ્વીકારવા જ તૈયાર...
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ મહત્ત્વપૂર્ણ ટેક્સ રિફોર્મ તરીકે જાણીતા જીએસટી(ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ને 21મી સદીનું સૌથી મોટું પાગલપણું ગણાવ્યું છે. તેમણે...
કામદારોના પ્રવાહ પર અંકુશ મેળવવા માટે દેશેને સાચા અર્થમાં જરૂરી અને વિશ્વભરના સર્વશ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા લોકોને આવકારવા તા. 1 જાન્યુઆરી, 2021થી નવી પોઇન્ટ બેઝ્ડ...
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની ૨૪ ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પને આવકારવા માટે થનગની રહેલા અમદાવાદમાં 'કેમ...
ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટલીના જ્યોર્ર્જિવાએ દુબઇમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના રોગચાળાના કારણે 2020માં વૈશ્વિક સ્તરે આર્થિક...
કોરોના વાઈરસના જોખમ મુદ્દે મંગળવારે ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ એસોસીએશનની બેઠકમાં કોરોનાવાઈરસને લઈને નાણાપ્રધાન સીતારમણે કહ્યું છે કે, હાલ તુરંત કોઈ જોખમ નથી પરંતુ ટૂંકા...