ભારતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધીને 65 લાખના આંકને વટાવી ગઈ છે, જ્યારે અત્યાર સુધી 55 લાખ લોકો કોરોનામુક્ત થયા છે. તેનાથી દેશમાં રિકવરી...
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૩,૦૦૦ કરોડની છેતરપિંડી કેસમાં ભાગેડૂ જ્વેલર્સ નીરવ મોદી તથા મેહુલ ચોક્સીને મદદ કરનારા પંજાબ નેશનલ બેંકના ડેપ્યુટી મેનેજર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી ટનલનું શનિવારે ટનલનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના રોહતાંગમાં અંદાજે 10 હજાર ફૂટની ઊંચાઈએ નિર્માણ પામેલી આ ટનલની લંબાઈ 9.2 કિલોમીટર છે, જે 10 વર્ષના અંતે બની છે. આ ટનલનું નામ ભૂતપૂર્વ...
બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં 110 દિવસ પછી મહત્ત્વની સ્પષ્ટતા થઇ છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)ની પેનલે તેના રીપોર્ટમાં સુશાંત સિંહ હત્યાની થઇ હોવાની આશંકાનો ઇન્કાર કર્યો છે. રીપોર્ટ્સ મુજબ AIIMSની પેનલના વડા ડો. સુધીર ગુપ્તાએ એક જણાવ્યું હતું કે,...
અમેરિકામાં રહેતા 4.2 મિલિયન ઇન્ડિયન અમેરિકનોમાંથી 6.5 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવન ગુજારી રહ્યા હોવાનો અંદાજ છે અને કોરોનાની મહામારીના કારણે આ આંકડો...
પાકિસ્તાને કાશ્મીરમાં અંકુશરેખા (એલઓસી) ફરીથી યુદ્ધવિરામનો ભંગ કરીને ગુરુવારે ગોળીબાર કર્યો હતો અને તેનાથી ભારતના ત્રણ જવાન શહીદ થયા હતા અને પાંચ જવાન ઘાયલ...
કોંગ્રેસના નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનો કોરોનાનો રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો હતો. અહેમદ પટેલે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી...
ભારતના ગૃહ મંત્રાલય દ્વારા પાંચમાં તબક્કાના અનલોક માટેની ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. આ દિશાનિર્દેશ મુજબ ૧૫ ઓક્ટોબરથી સિનેમા ઘરો અને એન્ટરટેઇનમેન્ટ પાર્ક ૫૦...
ભારતની સુપ્રીમ કોર્ટે લૉકડાઉન દરમિયાન કેન્સલ થયેલી ટિકિટનું રિફંડ તાત્કાલિક આપવાનો આદેશ એરલાઈન્સને આપ્યો છે. કોર્ટે કહ્યુ કે લૉકડાઉન દરમિયાન મુસાફરીની એર ટિકિટ હતી...
ઉત્તરપ્રદેશની ગેંગરેપ પીડિતાના પરિવારજનોને મળવા જઈ રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરાને ગ્રેટર નોઇડામાં પોલીસે અટકાયતમાં લીધા હતા અને થોડા સમય...