ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા DGCAએ સ્પષ્ટતા કરી છે કે મુસાાફરો વિમાનમાં ફોટો અને વિડિયો લઈ શકે છે, પરંતુ અરાજકતા ઊભી કરે, ફ્લાઇટ...
તાજેતરમાં શિવસેના સાથે વિવાદમાં ઉતરેલી ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે 13 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. કંગનાએ રાજ્યપાલ સાથે પોતાની...
ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન અને બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા રઘુવંશ પ્રસાદ સિંહનું દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં રવિવારની સવારે અવસાન થયું હતું. તેઓ 74 વર્ષના હતા....
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને શનિવારે મોડી રાત્રે 11 વાગે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. આશરે બે સપ્તાહે પહેલા કોરોના વાઇરસ પછીની...
આર્યસમાજના જાણીતા અગ્રણી સ્વામી અગ્નિવેશનું શુક્રવારે, 11 સપ્ટેમ્બરે અવસાન થયું હતું. તેઓ 81 વર્ષના હતા. સ્વામી અગ્નિવેશને લિવરના સિરોસિસની સારવાર માટે નવી દિલ્હીની ઈન્સ્ટીટ્યૂટ...
ભારતમાં ગયા મે મહિનાના પ્રારંભમાં જ પુખ્ત વયના 65 લાખ લોકો એટલે કે ભારતની 0.73 ટકા વસતિ કોરોના વાયરસનો ભોગ બની ચૂકી હોવાનું ઈન્ડિયન...
કોરોનાવાયરસના કેસીસ યુકે સહિત યુરોપના કેટલાક દેશોમાં વધી રહ્યા છે ત્યારે તેની રસી એક માત્ર ઉકેલ જણાઇ રહ્યો છે. આવા સંજોગોમાં સ્વાભાવિક રીતે આપણને...
કોરોના વાઇરસની મહામારીને કારણે આ વર્ષના એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે આશરે 21 મિલિયન લોકો બેકાર થઇ ગયા હતા. જુલાઈમાં આશરે 4.8 મિલિયન પગારદાર લોકોએ નોકરી...
1984 પછી પહેલીવાર શીખોના સર્વોચ્ચ તીર્થધામ અમૃતસરના સુવર્ણ મંદિરને વિદેશમાંથી દાન લેવાની પરવાનગી આપવામાં આવી છે. આ પરવાનગી આગામી પાંચ વર્ષ માટેની છે.
શીખ...
ભારતમાં શુક્રવાર સવાર સુધીમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 45 લાખને વટાવી ગઈ છે. દેશમાં અત્યાર સુધીનો મૃત્યુઆંક 76,271 થયો છે. એક દિવસમાં દેશમાં કોરોનાના...